આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 25 August 2014

♥ સોમવતી અમાસ ♥

♥ હમિંગ બર્ડ કે હેલિકોપ્ટર ? ♥

→ હમિંગ બર્ડ એવું નાનકડું પંખી છે કે જે હેલિકોપ્ટરની જેમ આગળ-પાછળ ઊડી શકે છે અને હવામાં સ્થિર રહી શકે છે. આ કરામત તેની પાંખોની છે તે એક સેકંડમાં ૮૦ વખત પાંખ ફફડાવે છે. અન્ય પક્ષીઓની પાંખો માત્ર ઉપર નીચે જ થઈ શકે પરંતુ હમિંગબર્ડ પોતાની પાંખ ઉપર નીચે ઉપરાંત વર્તુળાકાર પણ ઘૂમાવી શકે છે. હાથા જેવા લાંબા હાડકા વડે તેની પાંખ શરીર સાથે જોડાયેલી હોય છે.

→ આપણા હાથની જેમ ખભાની ઢાંકણીમાં જોડાયેલી સ્વતંત્ર પાંખ તે ચારે તરફ ઘૂમાવી શકે છે. હમિંગ બર્ડના પગ એકદમ ટૂંકા હોય છે. તેની લાંબી અને પાતળી ચાંચ વચ્ચે સ્ટ્રો જેવી પોલી જીભ વડે તે ફૂલમાંથી રસ ચૂસે છે. હમિંગ બર્ડ તેજસ્વી લીલા રંગના હોય છે.

→ તેની ૩૩૦ જેટલી જુદી જુદી જાત જોવા મળે છે. હમિંગ બર્ડ ૨૪ કલાકમાં લગભગ ૨૦૦૦ ફૂલોની મુલાકાત લે છે. ટૂંકમાં તે ઊડયા જ કરે છે. ઝંપીને બેસતું નથી.

→ હમિંગબર્ડને માણસની જેમ ચાર ખાનાવાળું હૃદય હોય છે અને તે મિનિટના ૫૦૦ ધબકારા મારે છે. હમિંગ બર્ડ ખાઉધરું છે તે પોતાના શરીરના વજન કરતાં ત્રણ ગણો ખોરાક દરરોજ ખાય છે.

♥ GK BLOG ♥

www.aashishbaleja.blogspot.com

♥ બગલો ♥

♥ બગલા એક પગે કેમ ઊભા હોય છે? ♥

→ નદી કે તળાવમાં ઊભેલા બગલા એક પગ ઊંચો કરીને માત્ર બીજા એક જ પગે ઊભા રહીને શિકારની રાહ જોતા હોય છે. આમ એક પગે ધ્યાન ધરીને શિકાર કરવાને કારણે તેનું નામ 'બગભગત' પડયું છે.પણ તમે જાણો છો કે બગલાના એક પગ
ઊંચો રાખીને ઊભા રહેવાનું કારણ કંઈક જુંદુ જ છે? બગલા ઉપરાંત ફ્લેમિંગો, સુરખાબ અને ટીડોડી જેવા લાંબા પગવાળા પક્ષીઓમાં આવી ખાસિયત
હોય છે. આવા પક્ષીઓને મોટેભાગે છીછરા પાણી કે કાદવમાં ફરવાનું હોય છે.

→ સતત પાણીમાં રહેલા પગને કારણે તેના શરીરની ગરમી પગ વાટે બહાર જતી હોય છે.બીજા અર્થમાં તેના પગ પાણીમાં હોવાથી ઠંડા પડી જતાં બચાવવા શરીરની ગરમી પગ તરફ વહીને ખર્ચાઈ જતી હોય છે. બગલા આ ગરમીને બચાવવા એક પગ ઊંચો કરી તેને પેટ નજીક લાવીને ગરમ
રાખવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત લાંબા પગમાં વહેતું લોહી છેક પંજા સુધી પહોંચીને પાછુ હૃદય તરફ ફરતું હોય છે. એક પગ ઊંચો હોય તો હૃદયનું કામ પણ જરા હળવું થાય છે. એક પગે લાંબો સમય ઊભા રહેવા છતાંય બગલા થાકતા નથી કારણ કે તેના ઢીંચણના સાંધા ફોલ્ડિંગ હોય છે.
પગ સીધો હોય ત્યારે સાંધો લોક થઈને સળંગ લાકડી બની જાય છે એટલે જ બગલા સ્થિર ઊભા રહી શકે છે.

♥ સંસદ ભવન ♥

♥ લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન.
સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.

* ઈમારતનો આકાર - ગોળાકાર

* રેખાંકન કરનાર - સર એડવર્ડ લ્યુટન્સ અને
સર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)

* ભૂમિપૂજન - તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે

* બાંધકામનો ખર્ચ - રૂ.૮૩ લાખ

* વાસ્તુપૂજન - લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ.

* ત્રણ માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ ૨૯.૯ મીટર વ્યાસનો,

* તેના પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ - ૧૧૮ ફૂટ

* આ સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશને આઝાદ કર્યો.

* સેન્ટ્રલ હોલમાં ચિત્રોની સંખ્યા - ૨૪.

* ગાંધીજીના ચિત્રનું અનાવરણ થયું - ૧૮મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ.

* આ ચિત્ર દોરનાર - સર ઓસવાલ બિર્લે

* સંસદભવનના વરંડામાં ચિત્રોની સંખ્યા - ૫૮.

* સંસદભવન પરિસરમાં પ્રતિમાઓની સંખ્યા - ૧૩.

* લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા શબ્દો છે અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.

* લોકસભાના અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ
વિઠ્ઠલભાઈ પટેલનું ચિત્ર છે.

* પહેલી લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.

* ૧૯૫૨થી ૧૯૬૪ સુધી પંડિત જવાહરલાલ નહેરુ સભાગૃહના નેતા રહ્યા હતા.

* ૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ ચાર
વખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા.

* લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠક
અને ગાલીચાનો રંગઃ લીલો.

* લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમ
નેતા - રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).

* રાજ્યસભા -  સંસદભવનની ઈમારતમાં જ.

* આકાર - ૪૪૫ ચોરસમીટર

* બેઠકોની ક્ષમતા - ૨૫૦

* બેઠક વ્યવસ્થા - હરોળમાં છ ભાગમાં. લાલ રંગની બેઠકો

* લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને ગાલીચાનો રંગ લીલો.

* રાજ્યસભાનું પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ.

* રાજ્યસભાના વિરોધ પક્ષના પહેલા નેતા -  શ્યામાનંદ મિશ્રા.

* રાજ્યસભા વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે ઓળખાય છે.

* બંને ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધ વર્તુળાકાર છે.

* અગાઉ આ બંને સભાગૃહોની બનેલી એક જ
કોન્સ્ટિટયુ. શન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયા
તા. ૯-૧૨-૧૯૪૬થી ૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.

Tuesday 19 August 2014

♥ SMART PHONE ♥

લંડન
દુનિયાનો પહેલો સ્માર્ટફોન ગણાતો ‘આઈબીએમ સિમોન’ આજરોજ 20 વર્ષનો થઈ ગયો હતો.
આ ફોનની કિંમત 900 ડોલર રાખવામાં આવી હતી.ફોનનું નિર્માણ આઈબીએમ તથા અમેરિકાની ફોન કંપની બેલસેલ્ફે કર્યું હતું. તેની બેટરી ક્ષમતા માત્ર એક કલાક જ હતી અને પહેલીવાર વર્ષ
1994માં વેચવામાં આવ્યો હતો.

આશરે 23 સેન્ટિમીટર લાંબો અને અડધો કિલોગ્રામ વજન ધરાવતાં આ ફોનનો આકાર ઘર બનાવતી વખતે ઉપયોગમાં લેવાતી ઈંટ જેવો હતો.

આયરિશ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, આને સિમોને નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કે, તે ખૂબ સાધારણ હતો અને દરેક કામ માટે ઉપયોગી હતો. જેની તુલના સ્માર્ટફોન સાથે કરાતી હતી.

સિમોનની એલસીડી સ્ક્રીન લીલા રંગની હતી અને ટચ સ્ક્રીન ટેકનીકથી ચાલતો હતો. ફોનના સોફ્ટવેર ગ્રાહકોને લખવા, ડ્રોઈંગ બનાવવા,
કેલેન્ડર તથા સંપર્કને અપડેટ કરવા, ફેક્સ
મોકલવા અને મેળવવાની સુવિધા આપતો હતો.

લંડનના વિજ્ઞાન સંગ્રહાલય સાથે સંકળાયેલા ચારલોટ કોનેલીએ કહ્યું હતું કે, ‘આમાં સ્માર્ટફોન માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ હતી. તેમાં નીચે સ્લોટ પણ હતો. જેનાથી ચિત્ર, સ્પ્રેડશીપ તથા ગેમ સુધી જઈ શકાતું હતું. હકીકતમાં તે આઈફોનનું
એડવાન્સ વર્ઝન હતું.’

આ ફોનના આશરે 50,000 સેટ વેચાયા હતા. લંડનના વિજ્ઞાન સંગ્રહાલયમાં ઓકટોબરમાં આ ફોન પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

Sunday 17 August 2014

♥ JAY SHREE KRISHNA ♥

'... जो सांसारिक इच्छाओं के गुलाम हैं उन्होंने अपने लिए ईश्वर के अतिरिक्त झूठे उपास्य बना लिए है..।

-श्रीकृष्ण (भगवद गीता 7:20)

कृष्ण को पूर्णावतार कहा गया है। कृष्ण के जीवन में वह सबकुछ है जिसकी मानव को आवश्यकता होती है। कृष्ण गुरु हैं, तो शिष्य भी। आदर्श पति हैं तो प्रेमी भी। आदर्श मित्र हैं, तो शत्रु भी। वे आदर्श पुत्र हैं, तो पिता भी। युद्ध में कुशल हैं तो बुद्ध भी। कृष्ण के जीवन में हर वह रंग है, जो धरती पर पाए जाते हैं इसीलिए तो उन्हें पूर्णावतार कहा गया है। मूढ़ हैं वे
लोग, जो उन्हें छोड़कर अन्य को भजते हैं...

'भज गोविन्दं मुढ़मते।'
आओ संक्षिप्त में जानते हैं कि कितनी थीं उनकी पत्नियां और सखियाँ, पुत्र और पुत्रियां, भाई और
बहन, मित्र, शत्रु, गुरु और शिष्य आदि। अगले
पन्ने पर.....

♥ आठ का अंक ♥

कृष्ण के जीवन में आठ अंक का अजब संयोग है। उनका जन्म आठवें मनु के काल में अष्टमी के दिन वसुदेव के आठवें पुत्र के रूप में जन्म हुआ था। उनकी आठ सखियां, आठ पत्नियां, आठ मित्र और आठ शत्रु थे। इस तरह उनके जीवन में आठ अंक का बहुत संयोग है।

♥ कृष्ण के नाम ♥

नंदलाल, गोपाल, बांके बिहारी, कन्हैया, केशव, श्याम, रणछोड़दास, द्वारिकाधीश और वासुदेव।
बाकी बाद में भक्तों ने रखे जैसे ‍मुरलीधर, माधव, गिरधारी, घनश्याम, माखनचोर, मुरारी, मनोहर, हरि,
रासबिहारी आदि।

♥ कृष्ण के माता-पिता ♥

कृष्ण की माता का नाम देवकी और पिता का नाम वसुदेव था। उनको जिन्होंने पाला था उनका नाम
यशोदा और धर्मपिता का नाम नंद था। बलराम की माता रोहिणी ने भी उन्हें माता के समान दुलार दिया।
रोहिणी वसुदेव की पत्नी थीं।

♥ कृष्ण के गुरु ♥

गुरु संदीपनि ने कृष्ण को वेद शास्त्रों सहित 14 विद्या और 64 कलाओं का ज्ञान दिया था। गुरु घोरंगिरस ने
सांगोपांग ब्रह्मज्ञान की शिक्षा दी थी। माना यह भी जाता है कि श्रीकृष्ण अपने चचेरे भाई और जैन धर्म के 22वें तीर्थंकर नेमिनाथ के प्रवचन सुना करते थे।

♥ कृष्ण के भाई ♥

कृष्ण के भाइयों में नेमिनाथ, बलराम और गद थे।
शौरपुरी (मथुरा) के यादववंशी राजा अंधकवृष्णी के ज्येष्ठ पुत्र समुद्रविजय के पुत्र थे नेमिनाथ। अंधकवृष्णी के सबसे छोटे पुत्र वसुदेव से उत्पन्न
हुए भगवान श्रीकृष्ण। इस प्रकार नेमिनाथ और श्रीकृष्ण दोनों चचेरे भाई थे। इसके बाद बलराम और गद भी कृष्ण के भाई थे।

♥ कृष्ण की बहनें ♥

→ कृष्ण की 3 बहनें थी :

(1) एकानंगा (यह यशोदा की पुत्री थीं)।

(2) सुभद्रा :

वसुदेव की दूसरी पत्नी रोहिणी से बलराम और
सुभद्र का जन्म हुआ। वसुदेव देवकी के साथ जिस समय कारागृह में बंदी थे, उस समय ये नंद के यहां रहती थीं। सुभद्रा का विवाह कृष्ण ने अपनी बुआ कुंती के पुत्र अर्जुन से किया था। जबकि बलराम दुर्योधन से करना चाहते थे।

(3) द्रौपदी :

पांडवों की पत्नी द्रौपदी हालांकि कृष्ण
की बहन नहीं थी, लेकिन श्रीकृष्ण इसे
अपनी मानस भगिनी मानते थे।

(4) देवकी के गर्भ से सती ने महामाया के रूप में इनके घर जन्म लिया, जो कंस के पटकने पर हाथ से छूट गई थी। कहते हैं, विन्ध्याचल में इसी देवी का निवास है। यह भी कृष्ण की बहन थीं।

♥ कृष्ण की पत्नियां ♥

रुक्मिणी, जाम्बवंती, सत्यभामा, मित्रवंदा, सत्या,
लक्ष्मणा, भद्रा और कालिंदी।

♥ कृष्ण के पुत्र ♥

रुक्मणी से प्रद्युम्न,चारुदेष्ण, जम्बवंती से साम्ब, मित्रवंदा से वृक, सत्या से वीर, सत्यभामा से भानु,
लक्ष्मणा से..., भद्रा से... और कालिंदी से...।

♥ कृष्ण की पुत्रियां ♥
रुक्मणी से कृष्ण की एक पुत्री थीं जिसका नाम चारू था।

♥ कृष्ण के पौत्र ♥

प्रद्युम्न से अनिरुद्ध। अनिरुद्ध का विवाह वाणासुर
की पुत्री उषा के साथ हुआ था।

♥ कृष्ण की 8 सखियां ♥

राधा, ललिता आदि सहित कृष्ण की 8 सखियां थीं। सखियों के नाम निम्न हैं-

→  ब्रह्मवैवर्त पुराण के अनुसार इनके नाम इस तरह हैं- चन्द्रावली, श्यामा, शैव्या, पद्या, राधा, ललिता,
विशाखा तथा भद्रा।

→ कुछ जगह ये नाम इस प्रकार हैं-

चित्रा, सुदेवी, ललिता, विशाखा, चम्पकलता, तुंगविद्या, इन्दुलेखा, रग्डदेवी और सुदेवी। इसके अलावा भौमासुर से मुक्त कराई गई सभी महिलाएं कृष्ण की सखियां थीं। कुछ जगह पर- ललिता, विशाखा, चम्पकलता, चित्रादेवी, तुङ्गविद्या, इन्दुलेखा, रंगदेवी और कृत्रिमा (मनेली)। इनमें से कुछ
नामों में अंतर है।

♥ कृष्ण के 8 मित्र ♥

श्रीदामा, सुदामा, सुबल, स्तोक कृष्ण, अर्जुन, वृषबन्धु, मन:सौख्य, सुभग, बली और प्राणभानु। इनमें से आठ उनके साथ मित्र थे। ये नाम आदिपुराण में मिलते हैं। हालांकि इसके अलावा भी कृष्ण के हजारों मित्र थे जिसमे दुर्योधन का नाम
भी लिया जाता है।

♥ कृष्ण के शत्रु ♥

कंस, जरासंध, शिशुपाल, कालयवन, पौंड्रक। कंस तो मामा था। कंस का श्वसुर जरासंध था। शिशुपाल कृष्ण की बुआ का लड़का था। कालयवन यवन
जाति का मलेच्छ जा था जो जरासंध का मित्र था। पौंड्रक काशी नरेश था जो खुद को विष्णु का अवतार
मानता था।

♥ कृष्ण के शिष्य  ♥

♥ कृष्ण ने किया जिनका वध ♥

ताड़का, पूतना, चाणूड़, शकटासुर, कालिया, धेनुक,
प्रलंब, अरिष्टासुर, बकासुर, तृणावर्त अघासुर, मुष्टिक, यमलार्जुन, द्विविद, केशी, व्योमासुर, कंस, प्रौंड्रक और
नरकासुर आदि।

♥ कृष्ण चिन्ह ♥

सुदर्शन चक्र, मोर मुकुट, बंसी, पितांभर वस्त्र, पांचजन्य शंख, गाय, कमल का फूल और माखन मिश्री।

♥ कृष्ण लोक ♥

वैकुंठ, गोलोक, विष्णु लोक।

♥ कृष्ण ग्रंथ ♥

महाभारत और गीता

♥ कृष्ण का कुल ♥

यदुकुल। कृष्ण के समय उनके कुल के कुल 18 कुल थे। अर्थात उनके कुल की कुल 18 शाखाएं थीं। यह अंधक- वृष्णियों का कुल था। वृष्णि होने के कारण ये वैष्णव कहलाए। अन्धक, वृष्णि, कुकर, दाशार्ह भोजक आदि यादवों की समस्त शाखाएं मथुरा में कुकरपुरी (घाटी ककोरन) नामक स्थान में यमुना के तट पर मथुरा के उग्रसेन महाराज के संरक्षण में निवास करती थीं।

शाप के चलते सिर्फ यदुओं का नाश होने के बाद अर्जुन द्वारा श्रीकृष्ण के पौत्र वज्रनाभ को द्वारिका से मथुरा लाकर उन्हें मथुरा जनपद का शासक बनाया गया। इसी समय परीक्षित भी हस्तिनापुर की गद्दी पर बैठाए गए। वज्र के नाम पर बाद में यह संपूर्ण क्षेत्र ब्रज कहलाने लगा। जरासंध के वंशज सृतजय ने वज्रनाभ वंशज शतसेन से 2781 वि.पू. में मथुरा का राज्य छीन लिया था। बाद में मागधों के राजाओं की गद्दी प्रद्योत, शिशुनाग वंशधरों पर होती हुई नंद ओर मौर्यवंश पर आई। मथुरा इन्हीं के शासन के अंतर्गत रहा।

♥ कृष्ण नगर ♥

मथुरा, गोकुल, नंदगाव, वृंदावन,गोवर्धन, बरसाना, मधुवन और द्वारिका।

♥ कृष्ण पर्व ♥

श्रीकृष्णी ने ही होली और अन्नकूट महोत्सव की शुरुआत की थी। जन्माष्टमी के दिन उनका जन्मदिन मनाया जाता है।

♥ मथुरा मंडल के ये 41 स्थान कृष्ण से जुड़े हैं:-

*मधुवन, तालवन, कुमुदवन, शांतनु कुण्ड, सतोहा, बहुलावन, राधा-कृष्ण कुण्ड, गोवर्धन, काम्यक वन, संच्दर सरोवर, जतीपुरा, डीग का लक्ष्मण मंदिर,
साक्षी गोपाल मंदिर, जल महल, कमोदवन, चरन पहाड़ी कुण्ड, काम्यवन, बरसाना, नंदगांव, जावट, कोकिलावन, कोसी, शेरगढ, चीर घाट, नौहझील, श्री भद्रवन, भांडीरवन, बेलवन, राया वन, गोपाल कुण्ड, कबीर कुण्ड, भोयी कुण्ड, ग्राम पडरारी के वनखंडी में शिव मंदिर, दाऊजी, महावन, ब्रह्मांड घाट, चिंताहरण महादेव, गोकुल, संकेत तीर्थ, लोहवन और वृन्दावन।
इसके बाद द्वारिका, तिरुपति बालाजी, श्रीनाथद्वारा और खाटू श्याम प्रमुख कृष्ण स्थान है।

♥ भक्तिकाल के कृष्ण भक्त ♥

सूरदास, ध्रुवदास, रसखान, व्यासजी, स्वामी हरिदास, मीराबाई, गदाधर भट्ट, हितहरिवंश, गोविन्दस्वामी, छीतस्वामी, चतुर्भुजदास, कुंभनदास,
परमानंद, कृष्णदास, श्रीभट्ट, सूरदास मदनमोहन, नंददास, चैतन्य महाप्रभु आदि।

Thursday 14 August 2014

♥ देश - स्वतंत्रता दिवस ♥


* भारत →→ 15 अगस्त
* पाकिस्तान →→ 14 अगस्त
* अमेरिका →→ 4 जुलाई
* बांग्लादेश →→ 16 दिसम्बर
* अफगानिस्तान →→ 27 मई
* इंडोनेशिया →→ 17 अगस्त
* फिनलैंड →→ 6 दिसम्बर
* सोमालिया →→ 1 जुलाई
* केन्या →→ 12 दिसम्बर
* फिलीपिंस →→ 4 जुलाई
* सूडान →→ 1 जनवरी
* वियतनाम →→ 2 सितम्बर
* मैक्सिको →→ 16 दिसम्बर
* बर्मा (म्यांमार) →→ 4 जनवरी
* मलेशिया →→ 31 अगस्त

Wednesday 13 August 2014

♥ ब्रह्मास्त्र ♥

ब्रह्मास्त्र एक परमाणु हथियार है जिसे
दैवीय हथियार कहा गया है।
माना जाता है कि यह अचूक और सबसे
भयंकर अस्त्र है। जो व्यक्ति इस अस्त्र
को छोड़ता था वह इसे वापस लेने
की क्षमता भी रखता था लेकिन
अश्वत्थामा को वापस लेने
का तरीका नहीं याद था जिसके
परिणामस्वरूप लाखों लोग मारे गए थे।
रामायण और महाभारतकाल में ये अस्त्र
गिने-चुने योद्धाओं के पास था।

रामायणकाल में जहां यह विभीषण और
लक्ष्मण के पास यह अस्त्र
था वहीं महाभारतकाल में यह
द्रोणाचार्य, अश्वत्थामा, कृष्ण,
कुवलाश्व, युधिष्ठिर, कर्ण, प्रद्युम्न और
अर्जुन के पास था। अर्जुन ने इसे द्रोण से
पाया था। द्रोणाचार्य
को इसकी प्राप्ति राम जामदग्नेय से हुई
थी। ऐसा भी कहा गया है कि अर्जुन
को यह अस्त्र इंद्र ने भेंट किया था।

ब्रह्मास्त्र कई प्रकार के होते थे। छोटे-बड़े
और व्यापक रूप से संहारक। इच्छित,
रासायनिक, दिव्य तथा मांत्रिक-अस्त्र
आदि। माना जाता है कि दो ब्रह्मास्त्रों के
आपस में टकराने से प्रलय की स्थिति
उत्पन्न हो जाती है। इससे समस्त पृथ्वी
के समाप्त होने का भय रहता है। महाभारत
में सौप्तिक पर्व के अध्याय 13 से 15 तक
ब्रह्मास्त्र के परिणाम दिए गए हैं।

वेद-पुराणों आदि में वर्णन मिलता है
जगतपिता भगवान ब्रह्मा ने दैत्यों के नाश
हेतु ब्रह्मास्त्र की उत्पति की। ब्रह्मास्त्र
का अर्थ होता है ब्रह्म (ईश्वर) का अस्त्र।
प्राचीनकाल में शस्त्रों से ज्यादा संहारक
होते थे अस्त्र। शस्त्र तो धातुओं से निर्मित
होते थे लेकिन अस्त्र को निर्मित करने
की विद्या अलग ही थी।

प्रारंभ में ब्रह्मास्त्र देवी और देवताओं के
पास ही हुआ करता था। प्रत्येक देवी-
देवताओं के पास उनकी विशेषता अनुसार
अस्त्र होता था। देवताओं ने सबसे पहले
गंधर्वों को इस अस्त्र को प्रदान किया।
बाद में यह इंसानों ने हासिल किया।

प्रत्येक शस्त्र पर भिन्न-भिन्न देव
या देवी का अधिकार होता है और मंत्र,
तंत्र और यंत्र के द्वारा उसका संचालन
होता है। ब्रह्मास्त्र अचूक अस्त्र है,
जो शत्रु का नाश करके ही छोड़ता है।
इसका प्रतिकार दूसरे ब्रह्मास्त्र से
ही हो सकता है, अन्यथा नहीं।

महर्षि वेदव्यास लिखते हैं
कि जहां ब्रह्मास्त्र छोड़ा जाता है
वहां 12 वर्षों तक पर्जन्य वृष्टि (जीव-जंतु,
पेड़-पौधे आदि की उत्पत्ति)
नहीं हो पाती।' महाभारत में उल्लेख
मिलता है कि ब्रह्मास्त्र के कारण गांव में
रहने वाली स्त्रियों के गर्भ मारे गए।

गौरतलब है कि हिरोशिमा में रेडिएशन
फॉल आउट होने के कारण गर्भ मारे गए थे
और उस इलाके में 12 वर्ष तक अकाल रहा।

सिन्धु घाटी सभ्यता (मोहन जोदड़ो,
हड़प्पा आदि) में हुए अनुसंधान से ऐसे कई नगर
मिले हैं, जो लगभग 5000 से 7000 ईसापूर्व
अस्तित्व में थे। इन नगरों में मिले
नरकंकालों की स्थिति से ज्ञात होता है
कि मानो इन्हें किसी अकस्मात प्रहार से
मारा गया है। इसके भी सबूत मिले हैं
कि यहां किसी काल में भयंकर
ऊष्मा उत्पन्न हुई थी। इन
नरकंकालों का अध्ययन करन से
पता चला कि इन पर रेशिएशन का असर
भी था।

* दूसरी ओर शोधकर्ताओं के अनुसार
राजस्थान में से पश्चिम दिशा में
लगभग 10 मील की दूरी पर तीन वर्गमील
का एक ऐसा क्षेत्र है, जहां पर रेडियो एक्टिविटी
की राख की मोटी परत जमी है। इस परत को
देखकर उसके पास एक प्राचीन नगर को खोद
निकाला गया जिसके समस्त भवन और
लगभग 5 लाख निवासी आज से लगभग
8,000 से 12,000 साल पूर्व
किसी विस्फोट के कारण नष्ट हो गए थे।

मुंबई  से उत्तर दिशा में लगभग 400
किमी दूरी पर स्थित लगभग 2154 मीटर
की परिधि वाला एक विशालकाय
गड्ढा मिला है। शोधकर्ताओं के अनुसार
इसकी आयु लगभग 50,000 वर्ष है। इस गड्ढे के
शोध के पता चलता है कि प्राचीनकाल में
भारत में परमाणु युद्ध हुआ था।

♥ क्यों नहीं रखते पूर्व / दक्षिण दिशा में पैर ? ♥

♥  GK BLOG ♥
 
→ क्या आप सोते समय अपने पैर दक्षिण या पूर्व दिशा की ओर रखते हैं। हिंदू शास्त्रों और वास्तुविदों के अनुसार यह अनुचित है। इससे आपकी ऊर्जा का क्षरण होगा साथ ही आपकी मानसिक स्थिति भी बिगड़ जाएगी। इससे हृदय पर भी गलत प्रभाव पड़ता है। आओ जानते हैं कि क्यों नहीं रखते पूर्व और दक्षिण दिशा की ओर पैर।
 
♥  दक्षिण दिशा ♥
 
→  विज्ञान की दृष्टिकोण से देखा जाए तो पृथ्वी के दोनों ध्रुवों उत्तरी और दक्षिणी ध्रुव में चुम्बकीय प्रवाह विद्यमान है। दक्षिण में पैर रखकर सोने से व्यक्ति की शारीरिक ऊर्जा का क्षय हो जाता है और वह जब सुबह उठता है तो थकान महसूस करता है, जबकि दक्षिण में सिर रखकर सोने से ऐसा कुछ नहीं होता।
→ उत्तर दिशा की ओर धनात्मक प्रवाह रहता है और दक्षिण दिशा की ओर ऋणात्मक प्रवाह रहता है। हमारा सिर का स्थान धनात्मक प्रवाह वाला और पैर का स्थान ऋणात्मक प्रवाह वाला है। यह दिशा बताने वाले चुम्बक के समान है कि धनात्मक प्रवाह वाले आपस में मिल नहीं सकते।
→ हमारे सिर में धनात्मक ऊर्जा का प्रवाह है जबकि पैरों से ऋणात्मक ऊर्जा का निकास होता रहता है। यदि हम अपने सिर को उत्तर दिशा की ओर रखेंगे को उत्तर की धनात्मक और सिर की धनात्मक तरंग एक दूसरे से विपरित भागेगी जिससे हमारे मस्तिष्क में बेचैनी बढ़ जाएगी और फिर नींद अच्छे से नहीं आएगी। लेकिन जैसे तैसे जब हम बहुत देर जागने के बाद सो जाते हैं तो सुबह उठने के बाद भी लगता है कि अभी थोड़ा और सो लें।
→  जबकि यदि हम दक्षिण दिशा की ओर सिर रखकर सोते हैं तो हमारे मस्तिष्क में कोई हलचल नहीं होती है और इससे नींद अच्छी आती है। अत: उत्तर की ओर सिर रखकर नहीं सोना चाहिए।
 
♥ पूर्व दिशा   ♥
 
→  पश्चिम दिशा में सिर रखकर नहीं सोते हैं क्योंकि तब हमारे पैर पूर्व दिशा की ओर होंगे जो कि शास्त्रों के अनुसार अनुचित और अशुभ माने जाते हैं। पूर्व में सूर्य की ऊर्जा का प्रवाह भी होता है और पूर्व में देव-देवताओं का निवास स्थान भी माना गया है।
→ सोने के तीन से चार घंटे पूर्व जल और अन्य का त्याग कर देना चाहिए। शास्त्र अनुसार संध्याकाल बितने के बाद भोजन नहीं करना चाहिए।
 
♥  GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

Tuesday 12 August 2014

♥ CHERAPUNJI ♥

÷÷÷ ♠ HIGHEST RAIN ♠ ÷÷÷

♥  IN ONE CALENDER YEAR  ♥

→  AUG 1860 -JULY 1861 = 905 INCH.

♥  IN ONE DAY  ♥

→ 1563 Milimeter OR  61 INCH.

♥  IN ONE YEAR (1974) ♥

→  966 INCH.

→  इतनी बारीस होने के बावजुद  चेरापुंजी मे गर्मी के दिनो मे पानी की सख्त कमी रहती है l

↓ ♥ GK BLOG ♥ ↓

www.aashishbaleja.blogspot.com

Sunday 10 August 2014

♥ વિવિધ પ્રકારના વાદળાં♥

♥ વિશ્વનો સૌથી મોટો પુલ ♥

♥ હવાથી ચાર્જ થતો મોબાઇલ ♥

♥ ગણિતનો પરિચય ♥

♥ રક્ષાબંધન ♥

→ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે સમગ્ર ભારતમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.

→ રક્ષાબંધનની શરૂઆત પાછળ ઘણી પૌરાણિક અને આધુનિક કિંવદંતીઓ પ્રચલિત છે, પરંતુ આ સિવાય પણ શ્રાવણી પૂર્ણિમાનો  દિવસ બીજાં કારણોને લઈને પવિત્ર
માનવામાં આવે છે.

♥ પ્રાદેશિક પરંપરાઓ ♥

→ દરેક પ્રદેશની તહેવાર સાથે આગવી પરંપરાઓ જોડાયેલી હોય છે. જે તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે.

→ પશ્ચિમ ભારતના સમુદ્ર તટે આવેલા પ્રદેશો જેમ કે, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત વગેરે જગ્યાએ
''નારિયેળી  પૂર્ણિમા ''સ્વરૂપે આ તહેવાર
મનાવવામાં આવે છે. વેદોમાં આ દિવસે
વરુણ દેવનું પૂજન કરીને નારિયેળ અર્પણ
કરવાનું જણાવાયું છે. તેથી  પૂર્ણિમા  દિવસે
ત્યાંના લોકો (ખાસ કરીને માછીમારો)
એક નારિયેળ જળના દેવતા ભગવાન
વરુણની પૂજાના સ્વરૂપે સમુદ્ર દેવને અર્પણ
કરે છે. આવું કરવા પાછળ એવો વિશ્વાસ
રહેલો છે કે સમુદ્ર જળના દેવતા સ્વરૂપ છે.
તેઓ પોતાના ભક્તો પર ક્યારેય
કોપાયમાન ન થાય.

→ કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓરિસ્સા જેવાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બ્રાહ્મણ સમુદાય
દ્વારા આ દિવસ 'અવની અવિત્તમ' તરીકે મનાવવામાં આવે છે.

→ કર્ણાટકમાં યજુર્વેદના અદ્યેતાઓ આ દિવસને 'ઉપકર્મ' તરીકે ઊજવે છે. ઉપકર્મને વૈદિક શિક્ષણના આરંભનો દિવસ ગણવામાં આવે છે. વૈદિક શિક્ષણનું અધ્યયન શરૂ કરતાં પહેલાં યજુર્વેદના અદ્યેતાઓ દ્વારા એકબીજા સાથે પોતાનું યજ્ઞાોપવીત (જનોઈ) બદલવાની પરંપરા આ
રાજ્યોમાં જોવા મળે છે.

→ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આ તહેવાર 'કજરી પૂર્ણિમા' તરીકે ઊજવવામાં આવે છે. આ રાજ્યોમાં જે પરિવારમાં પુત્રો હોય છે
તેમના દ્વારા આ તહેવાર ઊજવવામાં આવે છે. શ્રાવણ માસની અમાસ પછી નવમા દિવસથી 'કજરી પૂર્ણિમા'   ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ જાય છે. આ નવમા દિવસને જ કરજરી નવમી કહેવામાં આવે છે. આ દિવસથી લઈને પૂર્ણિમા' દિવસ સુધી ઘણાં પ્રકારની જુદી-જુદી પૂજાઓનું
આયોજન થતું રહે છે.

→ રાજસ્થાનમાં રામરાખી, ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે.

→ રામરાખી સામાન્ય રાખડીથી અલગ હોય છે. તેમાં લાલ દોરા પર પીળું ફૂલ હોય છે જે માત્ર ભગવાનને જ બાંધવામાં આવે છે. ચૂડારાખી ભાભીની બંગડીઓ પર બાંધવામાં આવે છે.

→ જોધપુરમાં રક્ષાબંધનના દિવસે માત્ર રાખડી જ બાંધવામાં આવતી નથી, પણ બપોરના સમયે નદી કિનારે ગણેશજી અને દુર્ગામાની પ્રતિમા બનાવીને ઋષિ- મુનિઓને અર્પણ કરવામાં આવે છે. આ ધાર્મિક અનુષ્ઠાન બાદ ઘરે યજ્ઞાે કરવામાં આવે છે. રક્ષાસૂત્રને કાચા દૂધથી ધોઈ, અભિમંત્રિત કરીને પછી ભાઈના કાંડા પર બાંધવામાં આવે
છે.

→ વ્રજમાં હરિયાળી ત્રીજથી શ્રાવણી પૂર્ણિમા સુધી મંદિરમાં ઠાકોરજીના ઝૂલા લગાવવામાં આવે
છે. રક્ષાબંધનના દિવસે ઝૂલાનાં દર્શન બંધ
થઈ જાય છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♥ પૌરાણિક કથાઓ ♥

રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની ર્પૂિણમાએ મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું ધાર્મિક મહત્ત્વ એટલા માટે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં બનેલી અમુક ઘટના શ્રાવણી પૂનમના દિવસે જ બની હતી. બલિ રાજાની કથા, ઈન્દ્ર- ઈન્દ્રાણીની કથા તેમ જ મહાભારતમાં પણ રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.

♥ બલિ રાજાની કથા ♥

સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન સાથે સંકળાયેલી કથાઓ જોવા મળે છે. ભગવાન
વિષ્ણુએ વામન અવતાર ધારણ
કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે જ નષ્ટ કર્યું હતું, તેથી આ તહેવાર બળેવના નામે પણ ઓળખાય છે.

આ કથા પ્રમાણે દાનવરાજ બલિએ જ્યારે સો યજ્ઞ પૂર્ણ કરીને પોતાના રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઈન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ
કરીને રાજા બલિ પાસે ભિક્ષા માંગી. પોતાના ગુરુ શુક્રાચાર્યની મનાઈ હોવા છતાં પણ વામનને ત્રણ ડગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાને બે પગલાંમાં આકાશ અને ધરતી માપી લીધી અને ત્રીજું પગલું તો બાકી જ રહ્યું, ત્યારે બલિ રાજાએ પોતાનું માથું ધર્યું અને કહ્યું ત્રીજું પગલું અહીં મૂકો. ભગવાને તેના શિષ પર પગ મૂક્યો અને રાજા બલિને
પાતાળમાં ઉતારી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા રાજા બલિનું અભિમાન નષ્ટ થયું તેથી આ દિવસ બળેવના નામે ઓળખાવા લાગ્યો. જ્યારે બલિરાજા રસાતાળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત- દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપીને બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન વૈકુંઠ પરત ન આવતાં લક્ષ્મીજી ચિંતાતુર થઈ ગયાં ત્યારે નારદજીએ જણાવ્યું કે, વિષ્ણુ ભગવાનને બલિ રાજાએ હંમેશાં તેમની સામે રહેવાનું વચન માંગીને પોતાની પાસે જ રાખી લીધા છે. ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો. લક્ષ્મીજીએ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને
માંગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂનમ હતી. આ રીતે દેવી- દેવતાની જીવનકથા  પણ રેશમના તાંતણે ગૂંથાયેલી હતી.

♥ ઈન્દ્ર-ઈન્દ્રાણીની કથા ♥

ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનના સંદર્ભે એક બીજી કથા પ્રચલિત છે. દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા ત્યારે દેવતાઓ
તેમની મુશ્કેલીનો ઉકેલ મેળવવા માટે દેવરાજ ઈન્દ્ર પાસે ગયા. દેવતાઓને ભયભીત જોઈને ઈન્દ્રાણીએ તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું. તેનાથી દેવતાઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેમણે દાનવો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કહેવાય છે કે તે જ દિવસથી યુદ્ધમાં જતા યોદ્ધાઓને રાખડી બાંધવાની પ્રથા શરૂ થઈ. એટલે જ રાજપૂત રાજાઓ જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે ઘરની સ્ત્રીઓ તેમને રેશમની દોરી બાંધી વિજયતિલક કરીને રણભૂમિમાં તેમની રક્ષા થાય અને વિજય મળે તેવી પ્રાર્થના કરતી.

♥ રેશમના તાંતણે બંધાયા યોગેશ્વર ♥

મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, "બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?" ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, "આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે." આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

♠ દ્રૌપદીના ભ્રાતૃપ્રેમને દર્શાવતો એક બીજો હૃદયસ્પર્શી પ્રસંગ છે. ♠

જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે. જ્યારે મહાભારતમાં શિશુપાલ વધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે, કહેવાય છે કે આ દિવસ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો. તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણાં હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રહરણ પ્રસંગે તેની લાજ રાખે છે.

♠ આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન ♠

રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બૂરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે, જે અજર-અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ? દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યક્તા હોય છે તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતીકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે. આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદ્વિચાર આવશે  તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષભાવ ન રાખવો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે.

♥ ઇતિહાસ શું કહે છે? ♥

રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્ત્વ ધરાવે છે તેનો એક કિસ્સો ઇતિહાસનાં પાનાંઓ પર
નોંધાયેલો છે.

→ ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી તેથી તેમણે હુમાયુને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી.

♥ બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિના હિન્દુ શત્રુ પોરસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું. પોરસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

♥ યજ્ઞાોપવીત સંસ્કાર ♥

શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન
તો ઊજવાય છે સાથે-સાથે સોળ
સંસ્કારમાં મહત્ત્વનો એવો યજ્ઞાોપવીત
સંસ્કાર પણ કરાય છે. આ દિવસે
જૂની યજ્ઞાોપવીત (જનોઈ)ને બદલીને
નવી યજ્ઞાોપવીત ધારણ કરવામાં આવે
છે. યજ્ઞાોપવીત ધારણ કરવાના સંસ્કાર
પાછળ પણ જીવનને કલ્યાણકારી માર્ગે
વાળવાનો પવિત્ર ઉદ્દેશ રહેલો છે.
યજ્ઞાોપવીત જ્યારે બાળક થોડું મોટું
અને સમજણું થાય ત્યારે આપવામાં આવે છે.
યજ્ઞાોપવીતમાં મુખ્ય ત્રણ તાર હોય છે
અને દરેક તારમાં પણ બીજા ત્રણ તાર હોય
છે. આ રીતે કુલ નવ તાર હોય છે.
યજ્ઞાોપવીતના મુખ્ય ત્રણ તાર
ગાયત્રી મંત્રના મુખ્ય ત્રણ પદ સાથે સંબંધ
ધરાવે છે અને નવ તાર તેના અક્ષરો સાથે.
ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિનો મંત્ર છે જ્યારે
ગાયત્રી મંત્રને યજ્ઞાોપવીતના રૂપમાં ડાબા ખભે
ધારણ કરવામાં આવે છે ત્યારે તે એક મનુષ્ય
તરીકેના કર્તવ્યની સતત યાદ અપાવે છે.
ડાબા ખભે ધારણ કરવા પાછળ પણ એક તર્ક
રહેલો છે. ડાબી બાજુ હૃદય હોય છે.
જ્યારે તમે મનુષ્ય તરીકેનાં કર્તવ્યોનું વહન
કરો છો તો તમે તેને ખરા દિલથી નિભાવો એ જ ઉદ્દેશ સાથે યજ્ઞાોપવીત આપવામાં આવે છે. તેને
ધારણ કર્યા પછી દર શ્રાવણી પૂનમે બદલવામાં આવે છે. બ્રાહ્મણો આ દિવસે ઋષિ-મુનિઓને યાદ કરીને સમુદ્રકિનારે કે પવિત્ર નદી કાંઠે જઈને નવી જનોઈ ધારણ કરે છે.

♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com