આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 30 January 2015

♥ ભારતરત્ન ♥

♥ હીરા મોંઘા કેમ છે ? ♥

♥ ज्वालामुखी ♥

~~~ ♦ ज्वालामुखी क्या है? ♦ ~~~

ज्वालामुखी, पृथ्वी की सतह पर उपस्थित ऐसी दरार या मुख होता है जिससे पृथ्वी के भीतर का गर्म लावा, गैस, राख आदि बाहर आते हैं. वस्तुतः यह पृथ्वी की ऊपरी परत में एक विभंग होता है जिसके द्वारा अन्दर के पदार्थ बाहर निकलते हैं. ज्वालामुखी द्वारा निःसृत इन पदार्थों के जमा हो जाने से निर्मित शंक्वाकार स्थलरूप को ज्वालामुखी पर्वत कहा जाता है.

~~~ ♥ ज्वालामुखी ♥ ~~~

नाम की उत्पत्ति रोमन आग के देवता "वालकैन" के नाम पर हुआ है. ज्वालामुखी की उत्पत्ति इसलिए होती हैं की चूँकि पूरी पृथ्वी 17 ठोस टेक्टोनिक प्लेटों में विभाजित है,  इसी कारण से ज्वालामुखी का उद्भव होता है. वस्तुतः ज्वालामुखी की उदभव वहीं होता है जहाँ पर दो प्लेटें या तो एक दुसरे के विपरीत या एक दुसरे की तरफ सरकती रहती हैं.

→ हवाई द्वीप पर मौजूद "मोना लोआ" इस ग्रह पर सबसे बड़ा ज्वालामुखी है.

→ संयुक्त राज्य अमेरिका में "सेंट हेलेंस" सबसे सक्रिय ज्वालामुखी है.

→ मंगल ग्रह पर "ओलंपस मॉन्स" सौर मंडल में सबसे बड़ा ज्वालामुखी है.

--- ★ ज्वालामुखी के प्रकार ★ ---

ज्वालामुखी विस्फोट की आवृत्ति के आधार पर इसे वर्गीकृत किया जाता है.जिन ज्वालामुखियों से लावा,गैस तथा विखंडित पदार्थ सदैव निकला करते हैं उन्हें जाग्रत या सक्रीय ज्वालामुखी कहते हैं. वर्त्तमान में विश्व के जाग्रत ज्वालामुखियों की संख्या 500 के लगभग बताई जाति है. इनमें प्रमुख हैं, इटली के एटना तथा स्ट्राम्बोली ज्वालामुखी. स्ट्राम्बोली ज्वालामुखी भूमध्य-सागर में सिसली के उत्तर में लिपारी द्वीप पर स्थित है. इससे सदैव प्रज्वलित गैसें निकला करती हैं. जिससे आस-पास का भाग प्रकाशमान रहता है, इसी कारण से इस ज्वालामुखी को भूमध्य सागर का प्रकाश स्तम्भ कहते है.कुछ ज्वालामुखी उदगार के बाद शांत पड जाते हैं तथा उनसे पुनः उदगार के लक्षण नहीं दिखते हैं, पर अचानक उनसे विस्फोटक या शांत उद्भेदन हो जाता है, जिससे अपार धन-जन की हानि उठानी पड़ती है. ऐसे ज्वालामुखी को जिनके उदगार के समय तथा स्वभाव के विषय में कुछ निश्चित नहीं होता है तथा जो वर्तमान समय में शांत से नज़र आते हैं, प्रसुप्त ज्वालामुखी कहते हैं. विसूवियस तथा क्राकाटाओ इस समय प्रसुप्त ज्वालामुखी की श्रेणी में शामिल किया जाता है. विसूवियस भूगर्भिक इतिहास में कई बार जाग्रत तथा कई बार शांत हो चुका है.शांत ज्वालामुखी का उदगार पूर्णतया समाप्त हो जाता है. तथा उसके मुख में जल आदि भर जाता हैं एवं झीलों का निर्माण हो जाता हैं तो पुनः उसके उदगार की संभावना नहीं रहती है. भुगढ़िक इतिहास के अनुसार उनमें बहुत लम्बे समय से उद्गार नहीं हुआ है. ऐसे ज्वालामुखी को शांत ज्वालामुखी कहते हैं. कोह सुल्तान तथ देवबंद इरान के प्रमुख शांत ज्वालामुखी है. इसी प्रकार वर्मा का पोप ज्वालामुखी भी प्रशांत ज्वालामुखी का उदारहरण है.

--- »»»  ज्वालामुखी के प्रभाव ««« ---

→ ज्वालामुखी विस्फोट विभिन्न प्रकार के होते हैं:

→ फ्रेअटिक विस्फोट से भाप जनित विस्फोट की प्रक्रिया होती है

→ लावा के विस्फोट के साथ उच्च सिलिका का विस्फोट होता है

→ कम सिलिका स्तर के साथ भी लावा का असंयत विस्फोट होता है

→ मलबे का प्रवाह

→ कार्बन डाइऑक्साइड का उत्सर्जन

→ विस्फोट से लावा इतना चिपचिपा एवं लसदार होता है कि दो उद्गारों के बीच यह ज्वालामुखी छिद्र पर जमकर उसे ढक लेता है. इस तरह गैसों के मार्ग में अवरोध हो जाता है.इन सभी भूकंपीय गतिविधियों की वजह से मानव जीवन को काफी हद तक नुकसान पहुंचता है. अक्सर यह होता है कि भूकम्प की प्रक्रिया के साथ हीज्वालामुखी का उद्भेदन होता है. लेकिन ज्वालामुखी के उद्भेदन से न केवल भूकंप का उद्भव होता है बल्कि गर्म पानी के झरने और गाद का निर्माण भी इसकी वजह से होता है. 1815 ईस्वी में, टैम्बोरा के विस्फोट की वजह से इतनी अधिक गर्मी का उदभव हुआ था कि उस समय एक लोकप्रिय बात चल पड़ी थी कि "बिना ग्रीष्मकालीन ऋतु के गर्मी का महिना".

¶ उल्लेखनीय है कि इसकी वजह से उस समय काफी व्यापक मात्रा में उत्तरी गोलार्ध के लोगों को जन-धन को हानि का सामना करना पड़ा था. यह 19वीं सदी का सबसे बुरा अकाल माना जाता है.

Sunday 25 January 2015

♥ INTERNATIONAL AIRPORTS♥

♥ ~~~ ♦ INDIA ♦ ~~~ ♥

(1) इन्दिरा गाँधी अं॰ हवाई अड्डा → नई दिल्ली

(2) छत्रपति शिवाजी अं॰ हवाई अड्डा → मुम्बई

(3) नेताजी सु॰ बोस अं॰ हवाई अड्डा → कोलकाता

(4) अन्ना अं॰ हवाई अड्डा → चेन्नई

(5) बाबा साहेब अम्बेदकर अं॰ हवाई अड्डा → नागपुर

(6) स॰ बल्लभभाई पटेल अं॰ हवाई अड्डा → अहमदाबाद

(7) गोपीनाथ बारडोली अं॰ हवाई अड्डा → गुवाहटी

(8) चौधरी चरण सिंह अं॰ हवाई अड्डा → लखनऊ

(9) श्री गुरु रामदास जी अं॰ हवाई अड्डा → अम्रतसर

(10) त्रिवेन्द्रम अं॰ हवाई अड्डा → तिरुअनन्तपुरम

(11) कालीकट अं॰ हवाई अड्डा → कोझीकोड

(12) शेख अलआलम अं॰ हवाई अड्डा → श्रीनगर

(13) राजीव गाँधी अं॰ हवाई अड्डा → हैदराबाद

(14) कोचीन अं॰ हवाई अड्डा → कोच्चि

15) वीर सावरकर अं॰ हवाई अड्डा → पोर्ट ब्लेयर

(16) दाबोलिम अं॰ हवाई अड्डा → गोवा

(17) देवी अहिल्याबाई होल्कर अं॰ हवाई अड्डा → इंदौर

(18) लाल बहादुर शास्त्री अं॰ हवाई अड्डा → वाराणसी

(19) मंगलुरु अं॰ हवाई अड्डा → मंगलुरु

(20) जयपुर अं॰ हवाई अड्डा → जयपुर

♥ સ્ક્રૂ ♥

→ મશીન કે યંત્રની વાત કરીએ ત્યારે તમને ઘણાં બધા ચક્રો, સ્પ્રિંગો વગેરેનું માળખું યાદ આવે. સિલાઈ મશીન, કાપડ વણવાનાં મશીન, ઘડિયાળ આ બધા મશીન કે યંત્રો કહેવાય છે પરંતુ તમે જાણો છો કે કોઈ પણ કામ ઓછી શક્તિ અને
ઓછા સમયમાં સરળતાથી કરવા માટે ઉપયોગી થાય તેવી દરેક ચીજને મશીન કહેવાય છે.

→ વિજ્ઞાનની ભાષામાં કાતર, સાણસી,ચપ્પુ, પક્કડ, હથોડી, ખીલી અને સ્ક્રૂ પણ સાદાં મશીનો જ કહેવાય છે. આપણે જાણ્યે અજાણ્યે આ મશીનોનો દરરોજ પુષ્કળ ઉપયોગ કરીએ છીએ તેમાં સ્ક્રૂની વાત અનોખી છે.

→ સ્ક્રૂ આપણા સીધા ઉપયોગમાં આવતો નથી.
બે સપાટીને જકડી રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. સ્ક્રૂ એટલે વલયાકાર આંટા પાડેલી ખીલી, વલયાકાર આંટાવાળી કોઈ પણ વસ્તુને
સ્ક્રૂ કહેવાય. સ્ક્રૂને ફેરવવાથી તેને લગતું બળ
નીચે કે ઉપર ધકેલવામાં વપરાય છે.

→ સ્ક્રૂમાંથી મળતી શક્તિનો આધાર તેના આંટા વચ્ચે કેટલી જગ્યા છે તેના પર છે. નજીક નજીક આંટા પાડેલા સ્ક્રૂ બે સપાટીને વધુ મજબૂતાઈથી જકડી રાખે છે.

→ સ્ક્રૂની શોધ આર્કિમિડિઝે કરેલી. તેણે સ્ક્રૂ આકારના પોલા ભૂંગળા દ્વારા નદીનું પાણી ઉપર ચઢાવેલું તે સાધન આર્કિમિડિઝના સ્ક્રૂ તરીકે જાણીતું થયેલું. સ્ક્રૂ ક્રાંતિકારી શોધ હતી. તેની શોધથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો. ઘણી એવી શોધો છે જે સ્ક્રૂ વિના થઈ શકી ન હોત.

♥ અદ્વિતીય ભારત ♥

~~♦ તમે નહીં માનો આ બધું ભારતમાં શોધાયેલું ♦~~

♥ બટન ♥

→ કપડામાં ગાજ અને બટન અનિવાર્ય છે. પણ તમે જાણો છો કે બટનની શોધ ભારતમાં થઈ હતી.
ઈ.સ. પૂર્વે ૨૦૦૦માં શંખ અને છીપલાંના બટન
ભારતમાં ઉપયોગમાં લેવાતાં. સિંધુ નદીની ખીણમાંથી તેના અવશેષો મળ્યા છે. તે સમયે બટન ઘરેણાની જેમ વપરાતાં.

♥ પંજેટી ♥

→ રૂ પિંજવા માટે વપરાતી કમાન તમે કદાચ જોઈ હશે. તેમાં કમાન સાથે બાંધેલી દોરીને ધ્રુજાવીને રૂના ઢગલામાં રાખવાથી રૂ છુટું પડી કચરો દૂર થાય છે. આજે યંત્રો દ્વારા રૂ પિંજાય છે પરંતુ પ્રાચીન કાળમાં પિંજારા પંજેટી નામના સાધન વડે રૂ પિંજતા. તેની શોધ ભારતમાં થઈ
હતી. ઈ.સ. પૂર્વે બીજી સદીમાં આ સાધન વપરાતું. તેને કમાન-ધૂનકી પણ કહેતાં.

♥ શાહી ♥

→ પ્રાચીન કાળમાં લખવા માટે કલમ-ખડિયો વપરાતા. ખડિયામાં રહેલી શાહીમાં કલમ બોળીને
તેના વડે લખાતું. શાહી ભરેલી 'હિન્દી પેન' આજે પણ બજારમાં મળે છે. શાહીની શોધ ભારતમાં થયેલી. ઈ.સ. પૂર્વે ૪થી સદીમાં ભારતમાં કલમશાહીનો લેખનમાં ઉપયોગ થયો. શાહીને સંસ્કૃતમાં મસી કહેતાં.

♥ સ્ટેનલેસ સ્ટીલ ♥

→ ઈ.સ. પૂર્વે બીજી સદીમાં દક્ષિણ ભારતમાં ઉંચા પ્રકારનું કાટ ન લાગે તેવું લોખંડ બનતું. અંગ્રેજોએ પણ તેને સ્ટીલ તરીકે ઓળખેલું. કાચું લોખંડ, કોલસા અને રેતી ભરેલા વાસણને ખૂબજ ગરમ
કરવાથી કાચા લોખંડમાં કાર્બન ભળી જઈ સ્ટીલ બનતું. જેને કાટ લાગતો નહીં.

♥ શેમ્પૂ ♥

→ અંગ્રેજી શેમ્પૂ શબ્દ ભારતના ચંપો ઉપરથી બન્યો હોવાનું મનાય છે. માથામાં ચંપી કરવા માટે
શેમ્પૂની શોધ ઈ.સ. ૧૭૬૨માં મોગલ કાળમાં ખાસ કરીને બંગાળમાં થઈ હતી. બિહારના સેક ડીન મોહમ્મદ નામની વ્યક્તિએ તુલસી અને કપૂર
સહિતના દ્રવ્યોથી માથામાં માલીશ કે ચંપી કરવા માટેનું દ્રવ્ય બનાવેલું. બ્રિટનમાં રાજવી પરિવારે તેને 'શેમ્પૂઈંગ સર્જન' તરીકે નિમણૂક આપેલી.

Friday 23 January 2015

♥ महान हस्तियों का जन्म ♥

Jan...

5-1-1592 मुघल सम्राटशारजहा 12-1-1863 स्वामी विवेकानंद
28-1-1865 लाला लजपतराय
1-1-1894 जगदीश चंद्र बोंज
23-1-1897 सुभाष चंद्र बोंज
13-1-1949 राकेश शर्मा
20-1-1900 जनरल के.ऍम.    करिअप्पा
------------------------------------------
Feb...

18-2-1486 महाप्रभु चेतन्य
18-2-1836 रामकुष्ण परमहंस
22-2-1873 मोहम्मद इकबाल
13-2-1879 सरोजिनी नायडु
29-2-1896 मोरारजी देसाइ
------------------------------------------
March...

23-3-1910 डॉ. राममनोहर लोहिया
------------------------------------------
April...

15-4-1469 गुरु नानक देवजी
14-4-1563 गुरु अर्जुन देवजी
14-4-1891 डॉ.भीमराव                   आंबेडकर
------------------------------------------
May...

5-5-1479   गुरु अमरदास
31-5-1539 महाराणा प्रताप
6-5-1861   मोतीलाल नेहरु
7-5-1861   रविन्द्रनाथ टेगोर
9-5-1866   गोपालकृष्ण गोखले
24-5-1907 महादेवी वर्मा
2-5-1921   सत्यजित राय
------------------------------------------
Jun...

26-6-1838 बंकिमचंद्र चट्टो         पाध्याय
------------------------------------------
July...

23-7-1856 लोकमान्य तिलक
31-7-1880 प्रेमचंद मुनशी
29-7-1904 जे. आर. डी. टाटा
------------------------------------------
Aug...

27-8-1910  मधर टेरेसा
29-8-1905  ध्यानचंद
------------------------------------------
Sept...

26-9-1820 ईश्वरचंद्र           विद्यासागर
4-9-1825  दादाभाई नवरोजी
10-9-1887 गोविंद वल्लभ पंत
5-9-1888  डॉ. राधाकृष्ण
11-9-1895 विनोबा भावे
27-9-1907 भगतसिंह
15-9-1861 ऍम.विश्वसरेइया
15-9-1876 शरदचंद्र चटोपाध्याय
------------------------------------------
Oct...

15-10-1542 मुघल सम्राट जलालुदीन महमदअकबर
17-10-1817 सर सेयद अहमदखान
1-10-1847 डॉ. ऐनी.बेसन्ट
2-10-1869 महात्मा गांधीजी
22-10-1873 स्वामी रामतीर्थ
31-10-1875 सरदार वल्लभभाई पटेल
31-10-1889 आचार्य नरेन्द्रदवे
11-10-1902 जयप्रकाश नारायण
30-10-1909 डॉ. होमी भाभा
19-10-1920 पांडुरंग शास्त्रीजी
आठवले पु. दादा
------------------------------------------
Nove...

3-11-1618 मुघल औरंगज़ेब
13-11-1780 महाराणा रणजीतसिंह
4-11-1845 वासुदेव बळवंत फडके
7-11-1858 बिपिनचंद्र पाल
30-11-1858 जगदीशचंद्र बोज
5-11-1870 देशबंधु चितरंजनदास
11-11-1888 मौलाना आज़ाद
4-11-1889 जमनालाल बजाज
19-11-1917 श्रीमती इंदिरागांधी
23-11-1926 श्री सत्यसाई बाबा
4-11-1939 शकुंतलादेवी
12-11-1896 सलीमअली
------------------------------------------
Des...

9-12-1484 महाकवि सूरदास
25-12-1861 मदनमोहन मालविया
27-12-1869 ठक्कर बापा
7-12-1879 चक्रवर्ती राजगोपालचारी
3-12-1884 डॉ. राजेन्द्रप्रसाद
30-12-1887 कनैयालालमुनशी
11-12-1931 राजेन्द्रकुमार जेन ओसो रजनीश
22-12-1887 रामानुजम

संकलन:-परमार@सर

Wednesday 21 January 2015

♥ જેક્વીસ કોસ્ટો ♥

~ ♦ એક્વાલંગનો શોધક - જેક્વીસ કોસ્ટો ♦ ~

→ સમુદ્રમાં ઉંડે સુધી ડૂબકી મારી સંશોધક કે શોધકાર્ય કરવાવાળા ડૂબકીમાર પીઠ ઉપર બાંધેલા સિલિન્ડર સહિતનો પોષાક પહેરે છે. આ પોષાકને એક્વાલંગ કહે છે.

→ પીઠ ઉપર બાંધેલા સિલિન્ડરમાં ઓક્સિજન
હોય છે જે નળીઓ દ્વારા મોં ઉપર પહેરેલા માસ્ક સાથે જોડાયેલા હોય છે. ડૂબકી મારને લાંબા સમય
સુધી દરિયાના તળીયે રહેવા માટે આ સાધન ઉપયોગી છે.

→ એક્વાલંગની શોધ જેક્વીસ કોસ્ટો નામના વિજ્ઞાનીએ કરેલી. આ સાધનને સેલ્ફ કન્ટેઈન્ડ
અન્ડરવોટર બ્રેધિંગ એપેરેટ્સ ટૂંકમાં 'સ્કબા'
પણ કહે છે.

→ કોસ્ટોનો જન્મ જર્મનીના સેન્ટ એન્ડ્રુ શહેરમાં ઈ.સ. ૧૯૧૦ના જૂનની ૧૧મીએ થયો હતો. પેરિસમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને તે નૌકાદળમાં જોડાયો હતો. નૌકાદળમાં અકસ્માત થવાથી તેણે
નોકરી છોડી દીધી પરંતુ દરિયાના પેટાળમાં સંશોધનોમાં રસ જાગ્યો.

→ કોસ્ટો ખૂબજ પ્રતિભાશાળી હતો. લેખક, સંશોધક, વિજ્ઞાની, પર્યાવરણવીદ્ અને
ફોટોગ્રાફર તરીકે પ્રસિધ્ધ થયો હતો.

→ બીજા વિશ્વયુદ્ધમાં દરિયામાં સંશોધનોનું
મહત્વ વધ્યું. કોસ્ટોએ દરિયાના પેટાળમાં થઈ પ્રથમ અન્ડરવોટર ફિલ્મ બનાવેલી,

→ ઈ.સ. ૧૯૫૪માં તેણે સ્કૂબાની શોધ કરી. દરિયામાં ૩૫૦ મીટર ઉંડે જવાનું સાધન પણ બનાવ્યું. કોસ્ટોને સૃષ્ટિના રક્ષણ માટે તેણે કોસ્ટો સોસાયટીની સ્થાપના કરેલી.

→ કોસ્ટોને તેના સંશોધનો બદલ ઘણા સન્માન મળેલાં. ઈ.સ. ૧૯૯૭ના જૂન માસની ૨૫મી તારીખે તેનું અવસાન થયું હતું.

♥ ભારતીય રેલવે ♥


→  ભારતમાં પ્રથમ પ્રવાસી ટ્રેન ઈ.સ. ૧૮૫૩ના એપ્રિલની ૧૮ તારીખે મુંબઈ અને થાણે વચ્ચે શરૂ થયેલી.

→  મુંબઈ અને થાણે વચ્ચે પ્રથમ રેલવે પૂલ
બંધાયેલો.

→  ભારતમાં પ્રથમ અંડરગ્રાઉન્ડ રેલવે કોલકાતામાં શરૂ થયેલી.

→  ભારતની પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન ઈ.સ. ૧૯૨૫માં ફેબ્રુઆરીમાં શરૂ થયેલી.

→  રેલવે સ્ટેશનોમાં સૌથી લાંબુ નામ તમિલનાડુનું 'વેંકટનરસિંહ રાજુવરિયાપેટા' છે.

→  સૌથી વધુ ૮૪ ટ્રેન ધરાવતું સ્ટેશન લખનૌ છે.

→  ભારતીય રેલવેની સૌથી લાંબા સમયની ટ્રેન
હિમસાગર એક્સપ્રેસ તે ૩૭૫૧ કિલોમીટરનો સતત પ્રવાસ ૭૪ કલાકમાં કરે છે.

→  ગોરખપુરનું પ્લેટફોર્મ વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ છે. તે ૧૩૬૬.૩૩ મીટર લાંબુ છે.

→  દેશમાં કુલ રેલવે લાઈન ૬૨૦૦૦ કિલોમીટર
કરતાં વધુ છે.

♥ બ્રહ્માંડનું અવનવું ♥

→ બુધનો દિવસ આપણા ૫૯ દિવસ જેટલો હોય છે. બુધ તેની ભ્રમણ કક્ષામાં બે વાર સૂર્યની નજીક આવે ત્યારે તેની ઝડપ તીવ્ર બને છે અને સૂર્ય પાછળ ધકેલાતો હોય તેવું લાગે છે.

→ સૂર્ય કેન્દ્રમાં છે અને બધા ગ્રહો તેની આસપાસ ફરે છે તેવી શોધ નિકોલસ કોપરનિક્સ નામના વિજ્ઞાાનીએ કરેલી. કોપરનિક્સે આ શોધ આકાશમાં જોઈને નહીં પણ પ્રાચીન ખગોળ વિદ્યાને આધારે કરેલી.

→  પૃથ્વી ફરે ત્યારે આકાશના તારાઓ ૨૩ કલાક ૫૬ મિનિટ અને ૪.૦૯ સેકંડે ફરીથી તે જ સ્થાને આવે છે. આ સમયગાળો 'સાઈડ રિયલ ડે' કે 'તારા દિવસ' કહે છે.

→  ધૂમકેતુ જેમ સૂર્યની નજીક આવે તેમ તેની પૂંછડી લાંબી થતી જાય છે અને પીગળતી જાય છે અને ગેસનો પ્રચંડ ધોધ શરૃ થાય છે. તે લાખો કિલોમીટર લાંબો હોય છે.

→ આજે વિશ્વભરના દેશોમાંથી દર વર્ષે લગભગ ૧૦૦ જેટલા સેટેલાઈટ અવકાશમાં છોડાય છે. સેટેલાઈટની ભ્રમણ કક્ષા જેમ નીચી તેમ તેની ઝડપ વધુ હોય છે. મોટાભાગના સેટેલાઈટ પૃથ્વીથી ૩૦૦ કિલોમીટરની ઉંચાઈએ ફરતા હોય છે.

→ સૂર્ય પૃથ્વીથી કેટલા અંતરે છે તેનું પ્રથમ
વાર માપ ડિપાર્કસ નામના ખગોળશાસ્ત્રીએ નોંધેલું.

Sunday 18 January 2015

♥ Top 50 NATIONAL PARKS ♥

~~~~~ ♥ INDIA ♥ ~~~~~

[1] Anshi National Park - Karnataka

[2] Bandipur National Park - Karnataka

[3] Bannerghatta National Park - Karnataka

[4] Balphakram National Park - Meghalaya

[5] Bandhavgarh National Park -Madhya Pradesh

[6] Betla National Park - Jharkhand

[7] Bhitarkanika National Park -Odisha

[8] Blackbuck National Park, Velavadar - Gujarat

[9] Buxa Tiger Reserve - West Bengal

[10] Campbell Bay National Park -Andaman and Nicobar Islands

[11] Chandoli National Park - Maharashtra

[12] Dachigam National Park -Jammu and Kashmir

[13] Darrah National Park - Rajasthan

[14] Desert National Park - Rajasthan

[15] Dibru-Saikhowa National Park - Assam

[16] Dudhwa National Park - Uttar Pradesh

[17] Eravikulam National Park - Kerala

[18] Galathea National Park - Andaman and Nicobar Islands

[19] Gangotri National Park - Uttarakhand

[20] Gir Forest National Park - Gujarat

[21] Gorumara National Park - West Bengal

[22] Govind Pashu Vihar Wildlife Sanctuary - Uttarakhand

[23] Great Himalayan National Park - Himachal Pradesh,

[24] Gugamal National Park - Maharashtra

[25] Guindy National Park - Tamil Nadu

[26] Gulf of Mannar Marine National Park - Tamil Nadu

[27] Hemis National Park - Jammu and Kashmir

[28] Harike Wetland - Punjab

[29] Hazaribagh National Park -Jharkhand

[30] Indira Gandhi Wildlife Sanctuary and National Park - Tamil Nadu

[31] Indravati National Park - Chhattisgarh

[32] Jaldapara National Park - West Bengal

[33] Jim Corbett National Park - Uttarakhand

[34] Kalesar National Park - Haryana

[35] Kanha National Park - Madhya Pradesh

[36] Kanger Ghati National Park - Chhattisgarh

[37] Kasu Brahmananda Reddy National Park - Telangana

[38] Kaziranga National Park - Assam

[39] Keibul Lamjao National Park - Manipur

[40] Keoladeo National Park - Rajasthan

[41] Khangchendzonga National Park - Sikkim

[42] Kishtwar National Park - Jammu and Kashmir

[43] Kudremukh National Park -Karnataka

[44] Madhav National Park - Madhya Pradesh

[45] Mahatma Gandhi Marine National Park - Andaman and Nicobar Islands

[46] Mahavir Harina Vanasthali National Park - Telangana

[47] Manas National Park - Assam

[48] Mandla Plant Fossils National Park - Madhya Pradesh

[49] Marine National Park, Gulf of Kutch - Gujarat

[50] Mathikettan Shola National Park - Kerala

Saturday 17 January 2015

♥ કૂતરાને થતો રોગ - રેબીઝ ♥

→ કોઈ પણ કૂતરાને જો 'રેબીઝ' નામનો રોગ થઈ જાય છે ત્યારે એને સામાન્ય ભાષામાં 'હડકાયો કૂતરો' કહી દેવામાં આવે છે. આ રોગ એક પ્રકારના વાઇરસના કારણે થાય છે, જે કાં તો હવામાં મોજૂદ હોય છે અથવા કોઈ જંગલી જાનવરથી કૂતરાની ચામડી પર થયેલા જખમ મારફત એના શરીરમાં પ્રવેશ કરી જાય છે.

→ આ રોગથી પીડાતો કૂતરો સાવ સુસ્ત અને તાવથી ધગધગતો બની જાય છે. એને ખાવાનું પણ ભાવતું નથી. ચારથી છ અઠવાડિયાં દરમિયાન જ્યારે એ વાઇરસ એના મગજમાં ફેલાઈ જાય છે ત્યારે એ ઉશ્કેરાઈ જાય છે. એ જોર-જોરથી ભસે છે, મોઢામાંથી ફીણ નીકળે છે. આ દરમિયાન એ કોઈને પણ કરડી શકે છે અને એ હાલતમાં એને હડકાયો કહેવામાં આવે છે.

→ ઉપર મુજબનાં લક્ષણો દેખાયાં પછી ત્રણથી પાંચ દિવસમાં આવા કૂતરાનું મોત થઈ જાય છે. અમુક 'રેબીઝ' રોગથી પીડાતાં કૂતરાં સાવ હડકાયાં નથી થતાં, પણ એમનામાં લકવાની અસર થઈ જાય છે. આવી સ્થિતિને 'ડમ્બરેબીઝ' કહેવામાં આવે છે. 'રેબીઝ' રોગથી પીડાતો કૂતરો કોઈ વ્યક્તિને કરડે છે, ત્યારે એની લાળમાં રહેલા વાઇરસ વ્યક્તિના જખમ વાટે એના શરીરમાં પ્રવેશ કરી જાય છે.

→ શરૂઆતમાં ઘાયલ વ્યક્તિ મગજની કમજોરી અને ગભરાટ અનુભવે છે અને એ પછી એને તાવ ચઢી જાય છે. એને બરાબર ઊંઘ નથી આવતી અને એ ડરવા લાગે છે અને એને ખાવામાં તકલીફ પડે છે. કોઈ વ્યક્તિમાં આ બધાં જ લક્ષણો હડકાયા કૂતરાના કરડયાના એકથી ત્રણ મહિના પછી પણ  દેખાય છે.

♥ જ્યોતિ બસુ ♥

★ ૨૩ વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહેનાર નેતા ★

→ જ્યોતિ બાસુ કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકપ્રિય રાજનેતા હતા. તેમણે ૧૯૭૭થી ૨૦૦૦ સુધી પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી તરીકે ભારતના સૌથી લાંબા સમય સુધીના મુખ્યમંત્રી બનવાનું કીર્તિમાન પ્રાપ્ત કરેલું છે.

→ જ્યોતિ બાસુનો જન્મ ૮ જુલાઈ, ૧૯૧૪ના રોજ કલકત્તાના એક બંગાળી પરિવારમાં થયો હતો.
તેમના પિતા નિશિકાંત બાસુ ઢાકા (હાલમાં જે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) જિલ્લાના બર્દી ગામમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યોતિ બાસુની માતા હેમલતા બાસુ ગૃહિણી હતાં.

→ અભ્યાસની શરૃઆત જ્યોતિ બાસુએ કલકત્તાની લોરેટો સ્કૂલથી કરી હતી. તેમણે
સ્નાતકની ડિગ્રી પ્રેસિડેેન્સી કોલેજમાંથી મેળવેલી છે. કાયદાના ક્ષેત્રે વધારે અભ્યાસ માટે તેઓ
ઇંગ્લેન્ડ રવાના થયા. જ્યાં તેઓ ગ્રેટ બ્રિટનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સંપર્કમાં આવ્યા પછી તેમણે
રાજકારણમાં પગ મૂક્યો.

→ ૧૯૪૦ સુધીમાં જ્યોતિ બાસુએ અભ્યાસ પૂર્ણ
કરી લીધો હતો અને તે જ વર્ષે ભારતમાં પુનરાગમન કર્યું.

→ ૧૯૪૪માં તેમણે રેલવે કર્મચારીઓ સાથે
કાર્ય કરવાની શરૃઆત કરી ત્યારે તેઓ ટ્રેડ
યુનિયનની ગતિવિધિથી માહિતગાર થયા. બી.એન. રેલવે અધિકારી અને બી.ડી. રેલવે રોડ કર્મચારી સંઘના એકરૃપ થવાથી જ્યોતિ બાસુની જવાબદરી વધી ને તેમને સંઘના મહાસચિવ
બનાવવામાં આવ્યા.

→ જ્યોતિ બાસુ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે લંડનમાં તેઓ જનરલ સેક્રેટરી ઓફ લંડન મજલસ તરીકે
ચૂંટાઈ આવ્યા હતા. તે સમયે તેમને જવાહરલાલ નહેરુ જ્યારે પણ લંડનની વિઝિટ લે ત્યારે મિટિંગની ગોઠવણી કરવાની જવાબદરી સોંપવામાં આવી હતી.

→ ૧૯૪૬માં જ્યોતિ બાસુ રેલવે કોન્સ્ટિટયૂએન્શીની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા,
જે પછી તેમની પસંદગી બંગાળ વિધાનસભાના સદસ્ય તરીકે કરવામાં આવી હતી. તે સમયે પશ્ચિમ
બંગાળના મુખ્યમંત્રી ડો. વિધાનચંદ્ર રાય હતા, તેમ છતાં જ્યોતિ બાસુએ વિપક્ષ નેતા તરીકે સારું કાર્ય કરીને ડો. રાયનું ધ્યાન તેમના તરફ ખેંચ્યું હતું.

→ જ્યોતિ બાસુ ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭ અને
૧૯૭૧માં બડાનગર વિધાનસભાથી ચૂંટાતા રહ્યા હતા. ૧૯૬૭માં તેઓ બંગાળની ગઠબંધન
સરકારના ઉપમુખ્યમંત્રી પણ બન્યા.

→ ૨૧ જૂન, ૧૯૭૭ના રોજ જ્યોતિ બાસુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા. ૧૯૯૬માં તેઓ દેશના વડાપ્રધાન બનતા બનતા રહી ગયા હતા. વર્ષ
૨૦૦૦માં તેમની લથડતી જતી શારીરિક તંદુરસ્તીને કારણે તેમણે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું  અને રાજકારણ ક્ષેત્રે સંન્યાસ જાહેર કર્યો.

→ જ્યોતિ બાસુનું અવસાન ૧૭ જાન્યુઆરી,
૨૦૧૦ના રોજ કલકત્તા ખાતે થયું હતું.

Friday 16 January 2015

♥ Amazing Facts ♥

→ The Sun is 330330 times larger than the Earth.

→ Tuesday is considered as the most productive day of the week.

→ Traffic lights are being used before the invention of Motor-car.

→ Venice in Italy is built on 118 sea islets joined by 400 bridges.It is  gradually sinking into the water.

→ There is a great mushroom in Oregon that is 2400 years old.It covers 3.4 square miles of land and is still growing.

→ The snowiest city in the U.S.A. is Blue Canyon,California.

→ Polar Bears have more problems  with overheating than they do with cold.Even it very cold weather, they quickly overheat when they try to run.

→ Ostrich eats pebbles to help digestion by grinding up the ingested food.

♥ મહાપુરૂષો અંગે વિશેષ માહિતી ♥

Thnx To....

Bharat Chauhan.

♥ બિલ્લીમાસી ♥


Wednesday 14 January 2015

♥ વિશ્વના દેશોમાં પતંગની પરંપરા ♥

♥ GK  BLOG ♥
www.aashishbaleja.blogspot.com

→ મકર સંક્રાત કે ઉત્તરાયણ એટલે આપણું પતંગનું પર્વ. પતંગ ચગાવવાની શોધ ચીનમાં થઈ હતી ત્યાર બાદ દરેક દેશોમાં તે શોખ પરંપરા તરીકે વિકસ્યો.

→ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પતંગને ''ગુડીબાઝી'' કહે છે. ઉત્તરાયણની જેમ ત્યાં 'જશ્ને બહરાન' પતંગનો તહેવાર છે. ત્યાં કપાયેલા પતંગ લૂંટવા તે અપશુકન ગણાય છે.

ચીનમાં પ્રાચીન કાળથી પતંગ ચગાવાય છે. ચીનના શાનડોગ પ્રાંતનું વેઇફાંગ શહેર પતંગનું પાટનગર છે. વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ આ શહેરમાં છે. ચીનમાં ૬ જુદા જુદા પ્રાંતમાં ૬ જાતના પતંગની પરંપરા છે.

GK  BLOG
www.aashishbaleja.blogspot.com

→ દક્ષિણ અમેરિકામાં ઇશુના પૃથ્વી પર પુનરાગમનની ખુશીમાં ઇસ્ટર તહેવારમાં પતંગ ચગાવાય છે.

→ યુરોપના દેશોમાં ઇસ્ટર ઉપર ત્રણ દિવસ પતંગ ચગાવાય છે. ત્યાંના 'બર્મૂડા કાઈટ,'' જાણીતા છે.

→ જાપાનમાં પતંગની સૌથી વધુ જાત જોવા મળે છે. ત્યાં ભૂતપ્રેતને ભગાડવા માટે પતંગ ચગાવવાની પ્રથા છે. બાળકના જન્મની ખુશીમાં પણ લોકો પતંગ ચગાવે છે.

→ વિએટનામમાં પૂંછડી વિનાના પતંગ ચગાવવાની પ્રથા છે. ત્યાં પતંગ સાથે વાંસળી બાંધવાનો રિવાજ છે. તેમાં હવા ભરાય તો સંગીત રેલાય છે.

→ ઇન્ડોનેશિયામાં વૃક્ષોના મોટા પાનના પતંગ પણ બને છે.

♥ GK  BLOG ♥
www.aashishbaleja.blogspot.com