આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday 30 August 2017

♥ ચિંકારા ♥

🔵  ચિંકારા દક્ષિણ એશિયામાં જોવા મળતું પ્રાણી છે. તે દેખાવે હરણ જેવું લાગે છે. આ પ્રાણી ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન તેમજ ઇરાનમાં મોટેભાગે જોવા મળે છે. એમ કહી શકાય કે આ દેશો તેની જન્મભૂમિ અને માતૃભૂમિ છે.

🔵  દેખાવે હરણ જેવું લાગતું ચિંકારા કદકાઠીમાં પણ એવડું જ હોય છે. તેની ઊંચાઇ ૬૫ સેન્ટીમીટર મતલબ કે ૨૫થી ૨૬ ઈંચ હોય છે. જ્યારે તેનું વજન ૨૩ કિલોગ્રામ જેટલું થતું હોય છે.

🔵  ચિંકારાનો જન્મ થાય છે તે સમયે તેનું વજન એક કિલોગ્રામ જેટલું હોય છે. જે બાદમાં ૨૬ કિલોની આસપાસ પહોંચે છે.

🔵  સ્વભાવે ચિંકારા ખૂબ જ શાંત અને શરમાળ હોય છે. તેને માનવ વસતી પસંદ નથી હોતી, તેથી બને ત્યાં સુધી તે નિર્જન જગ્યાઓ ઉપર વધારે રહેવાનું પસંદ કરે છે. આ પ્રાણી ટોળામાં પણ ઓછું જોવા મળે છે. તે કોઇક જ વાર એક સાથે વધારેમાં વધારે આઠ ચિંકારાનું ટોળું બનાવીને ફરતા જોવા મળે છે. બાકી આ પ્રાણી તેનું ભોજન શોધવા પણ એકલા જવાનું પસંદ કરે છે.

🔵  ચિંકારા ઠંડીની સીઝનમાં ભૂરા રંગનું લાગે છે, જ્યારે ગરમીમાં તે રાખોડી કલરનું લાગે છે. જ્યારે તેના પેટનો ભાગ સફેદ કલરનો હોય છે.

🔵  ચિંકારા સુકા ઘાસના મેદાનો તેમજ રણપ્રદેશમાં વધારે જોવા મળે છે.

🔵  જોકે હાલ ચિંકારાની વસતી ઓછી થતી જાય છે, પ્રદૂષિત પર્યાવરણના કારણે આ પ્રાણીની વસતી દિવસે ને દિવસે ઘટતી જાય છે, વર્ષ ૨૦૦૧માં ભારતમાં તેમની વસતી એક લાખ હતી, જે બે વર્ષ બાદ એંશી હજાર થઇ ગઇ હતી.

🔵  આ પ્રાણી સ્વભાવે શાંત છે, પરંતુ રણમાં તે નીલ ગાય, બ્લેકઅગ, ચારસિંઘા, તેમજ વન્ય બકરીઓ સાથે ઘણીવાર ફરતું જોવા મળે છે.

🔵  નર ચિંકારા અને તેની માદા વર્ષમાં એક વાર મળે છે.

🔵  આ પ્રાણી ચિત્તા, દિપડા અને બંગાળી વાઘનું મનપસંદ ભોજન છે. જંગલના આ પ્રાણીઓ તેના માટે ભયજનક છે.

♥ ભારતનો સૌથી નાની ઉંમરનો હેકર ♥

👉🏻  આપણે હેકર શબ્દ સાંભળીએ એટલે પહેલો વિચાર નકારાત્મક આવે, હેકર એટલે ઇન્ટરનેટની દુનિયાની એવી વ્યક્તિ જે પોતાની હેકિંગની આવડતથી બીજા લોકોના આઇડીથી માંડીને પર્સનલ ઇન્ફોર્મેશન વગેરે તમામ બાબતોને ઘૂસણખોરી કરીને પોતાના કબજે કરી શકે છે. આ હેકર્સ ઘણા કેસમાં મદદરૂપ બને છે તો ઘણા કેસમાં તેઓ દુશ્મન પણ બની જાય છે. આપણે અખબારમાં અવારનવાર એવા કિસ્સાઓ વાંચતા હોઇએ છીએ કે સેલિબ્રિટીઝના અથવા તો કોઇ નિર્દોષ છોકરીઓના સોશીયલ મીડીયાના એકાઉન્ટ હેક થાય છે, અને તેમની પર્સનલ વિગતો તેમાંથી લઇ લેવામાં આવે છે. આવી જ રીતે ઘણા ગુનેગાર પણ એવા હોય છે જેને પકડવા માટે હેકર્સની મદદ લઇ ક્રાઇમબ્રાંચના ઓફિસર તેની વિગતો કઢાવતા હોય છે. આ રીતે હેકર્સ અમુક અંશે ઉપયોગી હોય છે તો અમુક અંશે દુશ્મન પણ બની જતા હોય છે.

💟  રુબેન પૌલ, આ બાળક માત્ર નવ વર્ષની ઉંમરે ભારતનો સૌથી નાનો કમ્પ્યૂટર હેકર બન્યો હતો, ના તેણે કોઇના આઇડી હેક નથી કર્યા, તે સાઇબર ક્રાઇમમાં ઉપયોગી થઇ શકનાર હેકિંગ કરે છે.

💟  રુબેનને નાનપણથી જ કમ્પ્યૂટરનો ઘણો શોખ હતો, તે લગભગ પાંચ વર્ષની ઉંમરથી જ પિતાના કમ્પ્યૂટર ઉપર જાતેે નવું નવું જોયા અને શીખ્યા કરતો.

💟  વળી તેના પિતા પણ દીકરાની રુચી જોઇ કમ્પ્યૂટરની દુનિયાની નવી નવી વાતો તેને સમજાવતા રહેતા. રુબેનને આમાં ઘણી મજા આવતી. બાદમાં તેણે ગૂગલ ઉપરથી હેકિંગ વિશે વાંચવાનું અને જાણવાનું શરૂ કર્યું, પરિણામ એ હતું કે આ બાળક જાતે જ હેકિંગની પ્રોસેસ શીખી ગયો. હાલમાં તે પ્રુડેન્ટ ગેમ્સનો સીઇઓ છે.

💟  તે સાથે સાથે તે પોતાના જેવડા તેમજ પોતાનાથી મોટા બાળકોને સાઇબર સિક્યોરિટી વિશે શીખવી અને જાગૃત કરી રહ્યો છે. તેનું કહેવું છે કે આજે દુનિયામાં સાઇબર ક્રાઇમ એ હદે આગળ પહોંચી ગયું છે કે એવો દરેક માણસ જે ઇન્ટરનેટની દુનિયામાં સક્રિય છે તેણે ખૂબ જ ચેતીને ચાલવાની જરૃર છે. તે સાઇબર સિક્યોરિટી વિશે અવારનવાર બધાને જણાવતો અને સમજાવતો રહે છે.

💟  રુબેન માત્ર નવ વર્ષની ઉંમરે ભારતનો સૌથી નાનો સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ પણ છે. તેમજ એપ ડેવલપર પણ છે. તેને નવી નવી એપ ડેવલપ કરવાનો ખૂબ શોખ છે અને આ માટે તે હંમેશાં કાર્યરત રહે છે.

Tuesday 29 August 2017

♥ कैसे मिली सज़ा गणपति को? ♥


एक बार बाल गणेश अपने मित्र मुनि पुत्रों के साथ खेल रहे थे। खेलते-खेलते उन्हें भूख लगने लगी। पास ही गौतम ऋषि का आश्रम था। ऋषि गौतम ध्यान में थे और उनकी पत्नी अहिल्या रसोई में भोजन बना रही थीं। गणेश आश्रम में गए और अहिल्या का ध्यान बंटते ही रसोई से सारा भोजन चुराकर ले गए और अपने मित्रों के साथ खाने लगे। तब अहिल्या ने गौतम ऋषि का ध्यान भंग किया और बताया कि रसोई से भोजन गायब हो गया है।

ऋषि गौतम ने जंगल में जाकर देखा तो गणेश अपने मित्रों के साथ भोजन कर रहे थे। गौतम उन्हें पकड़कर माता पार्वती के पास ले गए। माता पार्वती ने चोरी की बात सुनी तो गणेश को एक कुटिया में ले जाकर बांध दिया।

उन्हें बांधकर माता पार्वती कुटिया से बाहर आईं, तो उन्हें आभास होने लगा जैसे गणेश उनकी गोद में हैं, लेकिन जब देखा तो गणेश कुटिया में बंधे दिखे। माता काम में लग गईं, उन्हें थोड़ी देर बाद फिर आभास होने लगा जैसे गणेश शिवगणों के साथ खेल रहे हैं। उन्होंने कुटिया में जाकर देखा तो गणेश वहीं बंधे दिखे। अब माता को हर जगह गणेश दिखने लगे। कभी खेलते हुए, कभी भोजन करते हुए और कभी रोते हुए। माता ने परेशान होकर फिर कुटिया में देखा तो गणेश आम बच्चों की तरह रो रहे थे। वे रस्सी से छुटने का प्रयास कर रहे थे। माता को उन पर अधिक स्नेह आया और दयावश उन्हें मुक्त कर दिया। —

♥ ભારતરત્ન એવોર્ડ : રસપ્રદ હકીકતો અને માહિતી ♥

♥ शिकार करनेवाले पौधे ♥

Monday 28 August 2017

♥ કુતુબ મિનાર ♥

♥ फिटनेस के 12 TIPS ♥




♥ 4 EXERCISE TO GET THE PERFECT BELLY ♥

🌹 પેટ સપાટ કરવા માટે ૪ સરળ કસરત 🌹

♥ ગણેશોત્સવના ૧૨૪ વર્ષ ♥

નોંધ :-

ઇમેજ પર ક્લિક કરતા સ્પષ્ટ ઇમેજ ખુલશે જેમાં ફોટાંમાંનુ લખાણ સ્પષ્ટ વાંચી શકશો.

♥ આકાશમાં હવાઈ સરહદ કઈ રીતે નક્કી થાય છે ? ♥

🚁   દેશના જમીન વિસ્તારની ઉપર ૩૦૪૮૮ મીટરની ઉંચાઈ સુધી હવાઈ તે દેશની સરહદ ગણવાનો નિયમ છે. તેથી વધુ ઉંચાઈનું સમગ્ર આકાશી આંતર રાષ્ટ્રીય બગીચા જેવું છે.

🚁    આકાશમાં ઉડતાં વિમાનો દેશવિદેશની સફર માટે ચોક્કસ માર્ગ પર ઉડતા હોય છે અને દરેક દેશને પોત પોતાની હવાઈ સરહદ હોય છે.

🚁    જમીન પર સરહદ નક્કી કરવા માટે તારની વાડ કે દિવાલ બાંધી શકાય. પરંતુ આકાશમાં સરહદ કેવી રીતે નક્કી થતી હશે તે જાણો છો ? સામાન્ય રીતે વિમાનો આકાશમાં લગભગ ૩૦૫૦૦ મીટરની ઊંચાઈએ ઉડી શકે છે.

🚁   તેનાથી વધુ ઉંચાઈએ હવા પાતળી હોવાથી ખાસ પ્રકારના વિમાનો જ ઉડી શકે છે. એટલે દરેક દેશના જમીન વિસ્તારની ઉપર ૩૦૪૮૮ મીટરની ઉંચાઈ સુધી હવાઈ તે દેશની સરહદ ગણવાનો નિયમ છે.

🚁   તેથી વધુ ઉંચાઈનું સમગ્ર આકાશી આંતર રાષ્ટ્રીય બગીચા જેવું છે. તેનાથી વધુ ઉંચાઈએ ફરી રહેલા સેટેલાઈટને કોઈ સરહદ કે સીમાનો નિયમ લાગુ પડતો નથી.

Sunday 27 August 2017

♥ ક્યારેક એકમ પછી સીધી ત્રીજ કેમ આવે છે ? ♥

🌙  આ વર્ષે બેસતું વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે ઉજવાયા ત્યારબાદ સીધી ત્રીજ આવી. તમને નવાઈ લાગતી હશે કે એક જ દિવસમાં બે તિથિ કઈ રીતે થાય ? અંગ્રેજી માસની તારીખની જેમ ભારતીય પંચાંગના ગુજરાતી મહિનામાં તિથિ હોય છે.

🌙  તિથિ ચંદ્રની ગતિ પર નક્કી થયેલી છે. એકમથી અમાસ સુધીમાં ચંદ્ર પૃથ્વીની એક પ્રદક્ષિણા પુરી કરે છે. એક પ્રદક્ષિણા ૩૬૦ અંશ.

🌙  તેમાં ૩૦ દિવસ એટલે કે ચંદ્ર  એ દિવસમાં ૧૨ અંશનું અંતર કાપે. ચંદ્રની પ્રદક્ષિણા સાથે સાથે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણામાં આગળ વધતી હોય છે. અને પોતાની ધરી પર ફરતી હોય છે. 

🌙  એટલે ક્યારેક ચંદ્ર પૃથ્વીની ફરતે ૧૨ અંશ થોડા કલાકોમાં જ પસાર કરી નાખે છે. એટલે મહિનાના ૩૦ દિવસનો મેળ બેસાડવા આવો. સમય રદ કરી તે તિથિને રદ કરવામાં આવે છે. જ્યોતિષમાં તેને તીથીનો ક્ષય થયો કહેવાય છે.

🌙  ક્યારેક ચંદ્ર અને પૃથ્વીની પરસ્પર ગતિને કારણે ચંદ્રને પૃથ્વીના ૧૨ અંશ પસાર કરતાં એક દિવસ કરતાય વધુ સમય લાગે છે.

🌙  આવા સમયે અધિક તિથિ તરીકે ઉમેરવામાં આવે છે. એટલે ગુજરાતી માસમાં ક્યારેક કોઈ તિથિનો ક્ષય હોય તો ક્યારેક એક જ તિથિ બે વાર આવે છે.

🌙  વર્ષના ૩૬૫ દિવસનો મેળ બેસાડવા ક્યારેક અધિક માસ ઉમેરવામાં આવે છે.

♥ ઇસ્ત્રીની શોધ અને રસપ્રદ ઇતિહાસ ♥

🌷 કપડાંને ઇસ્ત્રી કરવાની પરંપરા વર્ષો પહેલાની છે. ૮મી અને ૯મી સદીમાં લોકો કપડાને સુંવાળા અને ગડી રહિત કરવા ગોળાકાર લીસ્સા પથ્થરો ઘસતાં. વારંવાર ઘસવાથી પથ્થર ગરમ થતો અને કપડાંની કરચલી દૂર થતી.

🌷 ઇ.સ. ૧૮૮રમાં હેનરી સીલીએ ઇલેક્ટ્રીક ઇસ્ત્રીની શોધ કરી તે પહેલા લોકો ધાતુના વજનદાર ચોરસાને ગેસ કે ચૂલા પર ગરમ કરી કપડાંને ઇસ્ત્રી કરતા. કપડાને ઇસ્ત્રી કરવા માટે લાકડાનું પ્લેટફોર્મ જોઇએ. પોષાકની બાંય, કોલર વિગેરેના આકારને અનુકૂળ થાય તેવું લાકડાનું બોર્ડ સારા બૂન નામની મહિલાએ શોધેલું.

🌷 પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ નજીક આવી પછી પોષાકમાં વિવિધ ફેશનનું ચલણ વધવા લાગ્યું. બાંય, હેટ ઉપરની રીબિન વિગેરેને ખાસ પ્રકારના ભૂંગળા પર રીબન, કોલર વિગેરે ઘસીને વાંકડિયા આકાર આપતાં. આવી ઇસ્ત્રીને ગોકરિંગ કહેતા. આજે ઉપયોગમાં આવે છે તેવી ભારે ઇસ્ત્રી ૧૮મી સદીમાં બની. તે માત્ર લોખંડના ચોરસાને હાથો જડેલી હતી.

🌷 વજનદાર હોવાથી તેને ગરમ કર્યા બાદ લાંબો સમય ગરમ રહેતી. તેને સેડ આયરન કહેતા. ત્યારબાદ લોખંડના ખાનાવાળી ઇસ્ત્રી બની જેમા સળગતા કોલસા ભરીને ગરમ રાખવામાં આવતી. આજે પણ વીજળી ન હોય તેવા ગામડામાં આવી ઇસ્ત્રી જોવા મળે છે.

🌷 ૧૮૮૨માં અમેરિકાના હેનરી સેલીએ કાર્બન આર્ક વડે ગરમ થતી ઇસ્ત્રી શોધી તે અમેરિકન બ્યુટી તરીકે જાણીતી બનેલી.

🌷 સેલીની ઇસ્ત્રી ૭ કિલો વજનની હતી અને ગરમ થતા ખૂબ વાર લાગતી. ત્યારબાદ જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ આજે વપરાય છે તેવી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી બજારમાં મૂકી. ઇસ્ત્રીની ડિઝાઇન અને રચનામાં ઉત્તરોત્તર સુધારા-વધારા થતા રહ્યા. આજે આધુનિક ટેક્નોલોજીના સહારે વિવિધ સુવિધાવાળી સલામત ઇસ્ત્રી ઉપલબ્ધ થઇ છે.

🌷 સુતરાઉ, રેશમી કે પોલિસ્ટર વિગેરે જુદી જુદી જાતના કાપડ માટે ઇસ્ત્રીનું ઉષ્ણતામાન કેટલું હોવું જોઇએ તે પણ જાણવું જરૃરી છે. આધુનિક ઇસ્ત્રીમાં કાપડની જાત અનુસાર ઉષ્ણતામાન જાળવવા માટે ગોળાકાર બટનવાળું રેગ્યુલેટર હોય છે.

♥ મોબાઇલ ફોન વિશે અવનવું ♥

📱 સ્માર્ટફોનની રચના વિવિધ બે લાખ કરતાંય વધુ શોધખોળોના સમન્વયથી થઇ છે.

📱 મોબાઈલ ફોન સૌથી વધુ વેચાતું અને ઉપયોગમાં લેવાતું ઇલેકટ્રોનિક સાધન છે.

📱 જાપાનમાં ૯૦ ટકા ફોન વોટરપ્રૂફ હોય છે. ત્યાંના લોકો બાથરૃમમાંય મોબાઈલનો ઉપયોગ કરે છે.

📱 મોબાઈલ ફોન ઉપર સૌથી વધુ બેકટેરિયા હોય છે.

📱 મોબાઈલ ફોનનો ટ્રાફિક વેબટ્રાફિકનો ૨૭ ટકા ભાગ રોકે છે.

📱 આધુનિક મોબાઈલ ફોન નાસાએ ચંદ્ર ઉપર મોકલેલા પ્રથમ એપોલો યાનના કમ્પ્યુટર કરતાં વધુ ક્ષમતા ધરાવે છે.

📱 મોબાઈલ ફોન ગુમ થાય કે બગડી જાય તો લોકોને ગુસ્સો અને રોષ ચડે છે. આ સ્થિતિને 'નોમોફોબિયા' કહે છે.

♥ વરસાદ વિશેની અજાણી વાતો ♥

☔ સૌથી ઓછો વરસાદ રણપ્રદેશમાં નહીં પણ બરફથી ઢંકાયેલા એન્ટાર્કટીકામાં પડે છે

☔ વરસાદને કારણે દરેક વખતે જમીન ભીની થતી નથી કારણ કે ગરમ પ્રદેશમાં વરસાદ જમીન પર પડતાની સાથે જ વરાળ બની ઉડી જતો હોય છે.

☔ વરસાદની પોતાની કોઇ ગંધ કે સ્વાદ હોતો નથી.તેમાં બીજા તત્ત્વો ઉમેરાવાને કારણે તેનો સ્વાદ અને સુગંધ આવે છે.

☔ દરેક વરસાદના ટીપામાં પાણી હોય જ એ જરૂરી નથી.કેટલાક વરસાદના ટીપામાં માત્ર એસિડ અને ઝેરી વાયુઓ જ હોય છે.

☔ વાદળોના આકાર અને રંગ પરથી પણ વરસાદ પડશે કે નહીં તે જાણી શકાય છે.થોડું લાંબુ અને સપાટ વાદળું હોય કે કાળાશ પડતા   કે રાખોડી રંગનું હોય તો ૨૪ કલાકમાં વરસાદ પડશે એવું કહી શકાય.

☔ વરસાદનું એક ટીપું વાતાવરણમાં લગભગ ૧૦ દિવસ સુધી રહે છે.

☔ યુગાન્ડાના લોકોને વીજળીની બીક ક્યારેય લાગતી નથી.કારણ કે ત્યા વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૨૫૦ દિવસ વરસાદ પડવા સાથે વીજળી થતી હોય છે.

☔ શુક્ર અને મંગળ પર સલ્ફર અને મિથેનનો વરસાદ પડે છે.

☔ પૃથ્વીથી ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલા એક ગ્રહ પર તો લોખંડના કણનો વરસાદ પડે છે.

☔ આખી દુનિયામાં ભારતના ચેરાપુંજી (મોનસિનરમ) માં સૌથી વધુ વરસાદ પડે છે.ત્યાં વરસમાં ૨૬૪૬૦ મિ.મી. વરસાદ પડે છે.

☔ અમેરિકાનાં હવાઇ રાજ્યમાં આવેલા વાયાલિયાલી પર્વત પર વર્ષનાં ૩૬૫ દિવસમાંથી ૩૫૦ દિવસ વરસાદ પડે છે.

☔ અત્યાર સુધીનો સૌથી વધારે વરલાદ લા રિયુનિયન નામના ટાપુ પર પડ્યો હતો.ત્યા ૨૪ કલાકમાં ૭૧ ઇંચ વરસાદ પડેલો.

☔ ક્યુબામાં માત્ર બપોરે વરસાદ પડે છે અને થાઇલેન્ડમાં માત્ર રાત્રે વરસાદ પડે છે.

☔ બ્રાઝિલના આવેલા પેરામાં લોકો વરસાદને આધારે પણ પોતાની ઘડિયાળ સેટ કરતા હોય છે.કેમ કે ત્યા દરરોજ એક જ સમયે વરસાદ પડે છે.

☔ સામાન્ય રીતે આપણે ચિત્રોમાં કે કાર્ટુન્સમાં જોઇએ છીએ તેમ વરસાદના ટીપાનો આકાર આંસુના ટીપા જેવો નથી હોતો.હકીકતમાં વરસાદનાં ટીપા ઇંડાના આકાર જેવા હોય છે.

☔ સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડમાં એવો કાયદો પસાર કરવામાં આવેલો કે જો વરસાદની આગાહી કરનારો માણસ વરસાદની ખોટી આગાહી કરે તો તેને ફાંસીએ ચડાવી દેવો.

♥ મોટી આંખોવાળું સુમાત્રાનું ટાર્સિયર ♥

🌹 ફિલિપાઇન્સ, જાવા, સુમાત્રા અને દક્ષિણ એશિયામાં જોવા મળતું ઉંદરના કદનું ટાર્સિયર દેખાવમાં ઘુવડ જેવું બિહામણું પ્રાણી છે.

🌹 ૧૦થી ૧૫ સેન્ટીમીટર લાંબું શરીર અને ૨૫ સેન્ટીમીટર લાંબી પાતળી પૂંછડી ધરાવતા આ પ્રાણીની આંખો લગભગ દોઢ સેન્ટીમીટર વ્યાસની હોય છે.

🌹 નાક અને મોં નાના કદના પણ મોટી મોટી આંખોથી તે બિહામણું લાગે છે.

🌹 ટાર્સિયર નાના જીવજંતુઓનો શિકાર કરે છે તે વનસ્પતિ ખાતું નથી. ટાર્સિયરના ચાર ટૂંકા પગના તળિયે ગાદી હોય છે. તેના પંજા ઝાડની ડાળી કે અન્ય સપાટી પર ચોંટી રહે છે. ટાર્સિયર ઝાડ ઉપર રહે છે.

🌹 એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકો મારવામાં કે કુશળ છે. ટાર્સિયર જંગલમાં ટોળામાં રહે છે. તે સાપ અને ગરોળી જેવા પ્રાણીઓનો પણ શિકાર કરે છે. ટાર્સિયર નષ્ટપ્રાય પ્રાણી ગણાય છે. દક્ષિણ એશિયાના જંગલોમાં તેની વસતિ ઘટતી જાય છે.

♥ गणपति बप्पा के साथ क्यों जुड़ा है ‘मोरया’, जानिए इसकी ये अलौकिक कहानी ♥

आस्था की एक अनोखी यात्रा पिछले 600 सालों से जारी है। इस यात्रा में करोड़ों भक्त शामिल हैं। उनमें से कुछ इस यात्रा के बारे में जानते हैं तो कुछ बिना जाने चल रहे हैं। हम बात कर रहे हैं करोड़ों गणेश भक्तों की, जो सालों से गणपति बप्पा मोरया के नारे लगा रहे हैं, लेकिन उनमें से ज्यादातर नहीं जानते कि मोरया असल में थे कौन?


हो सकता है कि देश के हजारों गणेश भक्तों की तरह आप भी गणपति बप्पा के मोरया की कहानी ना जानते हों, लेकिन पुणे से 18 किलोमीटर दूर चिंचवाड़ के इस इलाके का बच्चा-बच्चा मोरया की कहानी जानता है। मोरया गोसावी 14वीं शताब्दी के वो महान गणपति भक्त हैं जिनकी आस्था की चर्चा उस दौर के पेशवाओं तक पहुंची तो वो भी इस दर पर अपना माथा टेकने यहां तक चले आए। उन्हीं के नाम पर बना मोरया गोसावी समाधि मंदिर आज करोड़ों भक्तों की आस्था का केंद्र है। पुणे से करीब 18 किलोमीटर दूर चिंचवाड़ में इस मंदिर की स्थापना खुद मोरया गोसावी ने की थी। इस मंदिर के निर्माण की कहानी बेहद रोचक है।


कहते हैं कि मोरया गोसावी हर गणेश चतुर्थी को चिंचवाड़ से पैदल चलकर 95 किलोमीटर दूर मयूरेश्वर मंदिर में भगवान गणेश के दर्शन करने जाते थे। ये सिलसिला उनके बचपन से लेकर 117 साल तक चलता रहा। उम्र ज्यादा हो जाने की वजह से उन्हें मयूरेश्वर मंदिर तक जाने में काफी मुश्किलें पेश आने लगी थीं। तब एक दिन गणपति उनके सपने में आए।


चिंचवाड़ देवस्थान के ट्रस्टी विश्राम देव कहते हैं कि 1492 की बात है। 117 साल उम्र थी। मयूरेश्वर जी सपने में आए, कहा कि जब स्नान करोगे तो मुझे पाओगे। जैसा सपने में देखा था, ठीक वैसा ही हुआ। मोरया गोसावी जब कुंड से नहाकर बाहर निकले तो उनके हाथों में मयूरेश्वर गणपति की छोटी सी मूर्ति थी। उसी मूर्ति को लेकर वो चिंचवाड़ आए और यहां उसे स्थापित कर पूजा-पाठ शुरू कर दी। धीरे-धीरे चिंचवाड़ मंदिर की लोकप्रियता दूर-दूर तक फैल गई। महाराष्ट्र समेत देश के अलग-अलग कोनों से गणेश भक्त यहां बप्पा के दर्शन के लिए आने लगे। इस मंदिर में प्रवेश करते ही आपको कण-कण में भगवान गणेश की छाप दिखेगी।


मान्यता है कि जब मंदिर का ये स्वरूप नहीं था तब भी यहां भक्तों की भारी भीड़ जुटती थी। यहां आने वाले भक्त सिर्फ गणपति बप्पा के दर्शन के लिए नहीं आते थे, बल्कि विनायक के सबसे बड़े भक्त मोरया का आशीर्वाद लेने भी आते थे। भक्तों के लिए गणपति और मोरया अब एक ही हो गए थे।


पुणे शहर से 15 किलोमीटर दूर बसा चिंचवाड़ गांव मोरया गोसावी के नाम से मशहूर है। मोरया गोसावी मंदिर इस गांव की शान माना जाता है। गणेश के सबसे बड़े भक्त बनकर मोरया गोसावी ने गणेश का वरदान पाया और गणेश के नाम के साथ अपना नाम हमेशा के लिए जोड़कर सिद्धि प्राप्त कर ली। यही वजह है की चिंचवाड़ गावों में  लोग जब एक दूसरे से मिलते हैं तो वह नमस्ते नहीं बल्कि मोरया कहते हैं।


मोरया गोसावी को सबसे बड़े गणेश भक्त का दर्जा यूं ही नहीं मिल गया था। कहा जाता है कि 1375 में मोरया गोसावी का जन्म भी भगवान गणेश की कृपा से ही हुआ था। उनके पिता वामनभट और मां पार्वतीबाई की भक्ति से खुश होकर भगवान ने कहा था कि वो उनके यहां पुत्र के रूप में जन्म लेंगे। यही वजह है कि मोरया गोसावी का जन्मस्थल भी गणेश भक्तों के लिए किसी तीर्थ से कम नहीं है।

बचपन से ही मोरया गोसावी गणेश भक्ति में कुछ इस तरह रम गए कि उन्हें दीन-दुनिया का कुछ ख्याल ही नहीं रहता। थोड़े बड़े हुए तो मोरगांव के मयूरेश्वर मंदिर में गणपति के दर्शन के लिए जाने लगे। ये सिलसिला तब तक चला जब तक कि स्वयं भगवान गणेश ने उन्हें स्वयं अपना प्रतिरूप नहीं सौंप दिया। तबसे गणपति के भक्त चिंचवाड़ के गजानन को मयूरेश्वर गणपति का अंश मानते हैं। साल में दो बार भगवान गणेश को पालकी में लेकर मयूरेश्वर मंदिर जाते हैं, ताकि भगवान का अपने अंश से भेंट हो सके।

पुणे शहर से करीब 80 किलोमीटर दूर मोरगांव के मयूरेश्वर मंदिर की स्थापना कब और कैसे हुई, इस बारे में कोई पुख्ता जानकारी तो नहीं मिलती, लेकिन इतना तय है कि मोरया गोसावी की भक्ति ने इस तीर्थ स्थल को सभी गणेश भक्तों के लिए अहम बना दिया है। मान्यता है कि अष्टविनायक के दर्शन की शुरुआत भी मयूरेश्वर से होती है और अंत भी यहीं होता है। अष्टविनायक यानी 8 गणपति। ये आठ मंदिर महाराष्ट्र के अलग-अलग इलाकों में हैं।


ये हैं पुणे के मोरगांव का मयूरेश्वर मंदिर, अहमदनगर के सिद्धटेक का सिद्धिविनायक मंदिर, रायगढ़ के पाली का बल्लालेश्वर मंदिर, रायगढ़ के कपोली का वरदनायक मंदिर, पुणे के थेउर का चिंतामणि मंदिर, पुणे के ही लेनयाद्री का गिरिजात्मज मंदिर, पुणे के ओजर का विघ्नेश्वर मंदिर और पुणे के रंजनागांव का महागणपति मंदिर। कहते हैं कि इन आठों गणपति के दर्शन के बाद भक्त की हर मनोकामना पूरी हो जाती है। अष्टविनायक की ये यात्रा मयूरेश्वर मंदिर से शुरू होता है, इसीलिए इसे सर्वाद्य मंदिर कहते हैं।


मयूरेश्वर मंदिर परिसर में इस पेड़ के नीचे मोरया गोसावी की ये मूर्ति भक्ति की एक अनोखी कहानी कहती है।  बताया जाता है कि एक बार चिंचवाड़ से चलकर मोरया गोसावी यहां तक आ तो गए, लेकिन आगे का रास्ता बाढ़ की वजह से बंद हो चुका था। तब इसी पेड़ के नीचे बैठकर मोरया गोसावी ने मयूरेश्वर गणपति को याद किया और भगवान अपने भक्त को दर्शन देने यहां तक चले आए। यहां आने वाले भक्तों की जितनी श्रद्धा मयूरेश्वर गणपति में हैं, उतनी ही मोरया गोसावी में है। भक्त मोरया गोसावी को मयूरेश्वर गणपति का अवतार मानते हैं। भक्तों के मुताबिक यहां आकर उन्हें दोनों देवों के दर्शन हो जाते हैं, उन्हें मनचाही मुराद मिल जाती है।


कहते हैं कि मोरया गोसावी जी ने संजीवन समाधि ले ली थी, यानी जीते जी वो समाधि में लीन हो गए थे। भक्त मानते हैं कि आज भी मोरया गोसावी इन दोनों तीर्थस्थलों में मौजूद हैं। यही वजह है कि यहां गणपति के साथ-साथ मोरया की भी पूजा की जाती है। भक्त सच्चे मन से एक ही जयकारा लगाते हैं।


विडीयो देखने के लिये निचे दी गयी लिंक पर  क्लिक करे l

Saturday 26 August 2017

♥ આપણું રાષ્ટ્રીય પ્રતીક : અશોકસ્તંભ ♥

👍🏼  રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ચિત્ર તો તમે જોયું જ હશે. ચલણી નોટો, સિક્કા અને રાષ્ટ્રીય દસ્તાવેજોમાં તે અચૂક જોવા મળે.

🌸  અશોક સ્તંભમાં એક સ્તંભ ઉપર ચારે દિશા તરફ મોં રાખીને બેઠેલા ચાર સિંહનું શિલ્પ છે. દરેક સિંહની નીચે ૨૪ આરાવાળું અશોકચક્ર છે. ચારે ચક્રની વચ્ચે વૃષભ (આખલો), અશ્વ (ઘોડો), હાથી અને સિંહનું એમ ચાર શિલ્પો છે.

🌸  ભગવાન બુદ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વપ્નમાં હાથી દેખાયેલો એટલે હાથી, તેમનો જન્મ વૃષભ રાશિમાં થયેલો. તેનું પ્રતીક વૃષભ, બુદ્ધે ગૃહત્યાગ વખતે કંથક નામના ઘોડા ઉપર સવારી કરેલી તેનું પ્રતીક અશ્વ અને છેલ્લે સિંહ એટલે જ્ઞાન અને શક્તિનું પ્રતીક છે. આમ, આપણું રાષ્ટ્રીય પ્રતીક જ્ઞાન અને શક્તિનો સંદેશ આપે છે.

🌸  અશોક સ્તંભ બીજી સદીમાં થઇ ગયેલા મૌર્ય સમ્રાટ અશોકે બંધાવેલા. દેશમાં ઘણા સ્થળોએ આવા સ્તંભ બંધાવેલા. હાલમાં ૧૪ સ્તંભોના અવશેષો જોવા મળે છે. બધા જ સ્તંભો પથ્થરના શિલ્પ છે. બધા જ સ્થંભો સરેરાશ ૪૦થી ૫૦ ફૂટ ઉંચા છે અને ૫૦ ટન વજનના છે. મોટા ભાગના સ્તંભો બિહારના સારનાથ, સાંચી, છપરા, ચંપારણમાં છે. એક સ્તંભ પાકિસ્તાનના ખૈબર વિસ્તારના રાણી ગેટમાં જોવા મળે છે.

Friday 25 August 2017

♥ વાદળોનાં નામ આપનાર હવામાન શાસ્ત્રી - લૂક હોવાર્ડ♥

🌈 ચોમાસામાં આકાશમાં વાદળો છવાય તે તો સૌ કોઈએ જોયાં હોય. વાદળોના ઘણા પ્રકાર હોય છે. અને જુદી જુદી ઊંચાઈએ હોય છે. વાદળના આકાર, પ્રકાર અને ઊંચાઈ હવામાન ખાતાને આગાહી કરવા માટે ઉપયોગી બને છે.

🌷 લૂક હોવાર્ડ નામના વિજ્ઞાનીએ  ઇ.સ.૧૮૦૨માં જુદી જુદી ઊંચાઈએ રહેલાં વાદળોને ચોક્કસ નામ આપ્યાં અને હવામાનની આગાહી કરવા માટે એક વધુ ઉપયોગી સ્રોત પૂરો પાડયો.

🌷 લૂક હોવાર્ડનો જન્મ ઇ.સ.૧૭૭૨માં નવેમ્બરની ૧૮મી તારીખે લંડનમાં થયો હતો. તેના પિતા દીવા બનાવતા હતા.

🌷 બર્ડફોર્ડની શાળામાં પ્રાથમિક અભ્યાસ કરીને હોવાર્ડ પ્લીમાઉથ ખાતે ઉચ્ચ અભ્યાસ કરીને ફાર્માસીસ્ટ બન્યા હતા.

🌷 ઇ.સ.૧૭૯૩માં તેણે પોતાની ફાર્મસી ખોલી. તેની દવા બનાવતી કંપની એલન એન્ડ હોવાર્ડ તરીકે ઓળખાતી.

🌷 ફાર્મસીના ધંધાની સાથે સાથે હોવાર્ડને હવામાન શાસ્ત્રનો અભ્યાસ કરવાનો શોખ હતો. ઇ.સ.૧૮૦૧ થી ઇ.સ.૧૮૪૧ સુધી તેણે સતત લંડનના હવામાનનો રેકોર્ડ રાખીને વિવિધ સંશોધનો કર્યા.

🌷 તેને વનસ્પતિશાસ્ત્રમાં પણ રસ હતો. તે હવામાનશાસ્ત્રનો પિતામહ કહેવાય છે. તેણે વાદળોની ગતિવિધિ અને પ્રકાર અંગે ઘણાં પુસ્તકો લખેલાં.

🌷 તેણે વિવિધ ઊંચાઈના વાદળોને ક્યૂમ્યુલસ, સ્ટ્રેપ્સ અને સીટસ એમ ત્રણ પ્રકારમાં વહેંચ્યા. દરેક પ્રકારના વાદળ વરસાદની આગાહીમાં ઉપયોગી થાય છે.

🌷 વાદળોનું તેનું વર્ગીકરણ વિજ્ઞાાનીઓને ઘણું ઉપયોગી બન્યું છે. ઇ.સ. ૧૮૬૪ના માર્ચની ૨૧મી તારીખે તેનું અવસાન થયેલું.

Thursday 3 August 2017

♥ भारतीय नदीयाँ (INDIAN RIVERS) ♥


*1 सिन्धु नदी* :-    

•लम्बाई: (2,880km)

• उद्गम स्थल: मानसरोवर झील के निकट

• सहायक नदी:(तिब्बत) सतलुज, व्यास,

झेलम, चिनाब,

रावी, शिंगार,

गिलगित, श्योक जम्मू और कश्मीर, लेह

—————————————

*2 झेलम नदी*

•लम्बाई: 720km

•उद्गम स्थल: शेषनाग झील,

जम्मू-कश्मीर

•सहायक नदी: किशन, गंगा, पुँछ लिदार,करेवाल,

सिंध जम्मू-कश्मीर,

कश्मीर

—————————————

*3 चिनाब नदी*

•लम्बाई: 1,180km

•उद्गम स्थल: बारालाचा दर्रे के निकट

•सहायक नदी: चन्द्रभागा जम्मू-कश्मीर

—————————————

*4 रावी नदी*

•लम्बाई: 725 km

•उद्गम स्थल:रोहतांग दर्रा,

कांगड़ा

•सहायक नदी :साहो, सुइल पंजाब

————————————–

*5 सतलुज नदी*

•लम्बाई: 1440 (1050)km  •उद्गमस्थल:मानसरोवर के निकट राकसताल

•सहायक नदी : व्यास, स्पिती,

बस्पा हिमाचल प्रदेश, पंजाब

————————————

*6 व्यास नदी*

•लम्बाई: 470

•उद्गम स्थल: रोहतांग दर्रा  •सहायक नदी:तीर्थन, पार्वती,

हुरला

—————————————

*7 गंगा नदी*

•लम्बाई :2,510 (2071)km  •उद्गम स्थल: गंगोत्री के निकट गोमुख से

• सहायक नदी: यमुना, रामगंगा,

गोमती,

बागमती, गंडक,

कोसी,सोन,

अलकनंदा,

भागीरथी,

पिण्डार,

मंदाकिनी, उत्तरांचल,

उत्तर प्रदेश,

बिहार,

————————————–

*8 यमुना नदी*

•लम्बाई: 1375km

•उद्गम स्थल: यमुनोत्री ग्लेशियर

•सहायक नदी: चम्बल, बेतवा, केन,

टोंस, गिरी,

काली, सिंध,

आसन

————————————-

*9 रामगंगा नदी*

•लम्बाई: 690km

•उद्गम स्थल:नैनीताल के निकट एक हिमनदी से

• सहायक नदी:खोन

—————————————

*10 घाघरा नदी*

•लम्बाई: 1,080 km

•उद्गम स्थल:मप्सातुंग (नेपाल)

• सहायक नदी:हिमनद शारदा, करनली,

कुवाना, राप्ती,

चौकिया,

————————————–

*11 गंडक नदी*

•लम्बाई: 425km

•उद्गम स्थल: नेपाल तिब्बत सीमा पर मुस्ताग के निकट •सहायक नदी :काली गंडक,

त्रिशूल, गंगा

————————————–

*12 कोसी नदी*

•लम्बाई: 730km

•उद्गम स्थल: नेपाल में सप्तकोशिकी

(गोंसाईधाम)

•सहायक नदी: इन्द्रावती,

तामुर, अरुण,

कोसी

————————————–

*13 चम्बल नदी*

•लम्बाई: 960 km

•उद्गम स्थल:मऊ के निकट जानापाव पहाड़ी से

•सहायक नदी :काली सिंध,

सिप्ता,

पार्वती, बनास

—————————————

*14 बेतवा नदी*

•लम्बाई: 480km

•उद्गम स्थल: भोपाल के पास उबेदुल्ला गंज के पास मध्य प्रदेश

—————————————

*15 सोन नदी*

•लम्बाई: 770 km

•उद्गमस्थल:अमरकंटक की पहाड़ियों से

•सहायक नदी:रिहन्द, कुनहड़

—————————————

*16 दामोदर नदी*

•लम्बाई: 600km

•उद्गम स्थल: छोटा नागपुर पठार से दक्षिण पूर्व

•सहायक नदी:कोनार,

जामुनिया,

बराकर झारखण्ड,

पश्चिम बंगाल

—————————————

*17 ब्रह्मपुत्र नदी*

•लम्बाई: 2,880km

•उद्गम स्थल: मानसरोवर झील के निकट (तिब्बत में सांग्पो)

•सहायक नदी: घनसिरी,

कपिली,

सुवनसिती,

मानस, लोहित,

नोवा, पद्मा,

दिहांग अरुणाचल प्रदेश, असम

————————————

*18 महानदी*

•लम्बाई: 890km

•उद्गम स्थल: सिहावा के निकट रायपुर

•सहायक नदी: सियोनाथ,

हसदेव, उंग, ईब,

ब्राह्मणी,

वैतरणी मध्य प्रदेश,

छत्तीसगढ़,

उड़ीसा

————————————–

*19 वैतरणी नदी*

• लम्बाई: 333km

•उद्गम स्थल:क्योंझर पठार उड़ीसा

—————————————

*20 स्वर्ण रेखा*

•लम्बाई: 480km

•उद्गम स्थल ;छोटा नागपुर पठार उड़ीसा,

झारखण्ड,

पश्चिम बंगाल

—————————————

*21 गोदावरी नदी*

•लम्बाई: 1,450km

•उद्गम स्थल: नासिक की पहाड़ियों से 

•सहायक नदी:प्राणहिता,

पेनगंगा, वर्धा,

वेनगंगा,

इन्द्रावती,

मंजीरा, पुरना महाराष्ट्र,

कर्नाटक,

आन्ध्र प्रदेश

———–;;—;——————–

*22 कृष्णा नदी*

•लम्बाई: 1,290km

•उद्गम स्थल: महाबलेश्वर के निकट

•सहायक नदी: कोयना, यरला,

वर्णा, पंचगंगा,

दूधगंगा,

घाटप्रभा,

मालप्रभा,

भीमा, तुंगप्रभा,

मूसी महाराष्ट्र,

कर्नाटक,

आन्ध्र प्रदेश

—————————————

*23 कावेरी नदी*

•लम्बाई: 760km

•उद्गम स्थल: केरकारा के निकट ब्रह्मगिरी

•सहायक नदी:हेमावती,

लोकपावना,

शिमला, भवानी,

अमरावती,

स्वर्णवती कर्नाटक,

तमिलनाडु

—————————————

*24 नर्मदा नदी*

•लम्बाई: 1,312km 

•उद्गम स्थल :अमरकंटक चोटी

•सहायक नदी: तवा, शेर, शक्कर,

दूधी, बर्ना मध्य प्रदेश,

गुजरात

————————————–

*25 ताप्ती नदी*

•लम्बाई: 724km

•उद्गम स्थल: मुल्ताई से (बेतूल)

•सहायक नदी: पूरणा, बेतूल,

गंजल, गोमई मध्य प्रदेश,

गुजरात

—————————————

*26 साबरमती*

•लम्बाई: 716km

•उद्गम स्थल: जयसमंद झील

(उदयपुर)

•सहायक नदी:वाकल, हाथमती राजस्थान,

गुजरात

————————————-

*27 लूनी नदी*

•उद्गम स्थल: नाग पहाड़  •सहायक नदी:सुकड़ी, जनाई,

बांडी राजस्थान,

गुजरात,

मिरूडी,

जोजरी

————————————–

*28 बनास नदी*

•उद्गम स्थल: खमनौर पहाड़ियों से

•सहायक नदी :सोड्रा, मौसी,

खारी कर्नाटक,

तमिलनाडु

—————————————

*29 माही नदी*

•उद्गम स्थल: मेहद झील से  •सहायक नदी:सोम, जोखम,

अनास, सोरन मध्य प्रदेश,

गुजरात

—————————————

*30 हुगली नदी*

•उद्गम स्थल: नवद्वीप के निकट

•सहायक नदी: जलांगी

—————————————

*31 उत्तरी पेन्नार*

•लम्बाई: 570km

•उद्गम स्थल: नंदी दुर्ग पहाड़ी •सहायक नदी:पाआधनी,

चित्रावती,

सागीलेरू

—————————————

*32 तुंगभद्रा नदी*

•उद्गम स्थल: पश्चिमी घाट में गोमन्तक चोटी

•सहायक नदी:कुमुदवती, वर्धा,

हगरी, हिंद, तुंगा,

भद्रा

—————————————

*33 मयूसा नदी*

•उद्गम स्थल: आसोनोरा के निकट

•सहायक नदी: मेदेई

—————————————

*34 साबरी नदी*

•लम्बाई: 418km

•उद्गम स्थल: सुईकरम पहाड़ी  •सहायक नदी:सिलेरु

—————————————

*35 इन्द्रावती नदी*

•लम्बाई: 531km 

•उद्गम स्थल :कालाहाण्डी,

उड़ीसा

•सहायक नदी: नारंगी, कोटरी

—————————————

*36 क्षिप्रा नदी*

•उद्गम स्थल: काकरी बरडी पहाड़ी, इंदौर

•सहायक नदी: चम्बल नदी

—————————————

*37 शारदा नदी*

•लम्बाई: 602km

•उद्गम स्थल: मिलाम हिमनद,

हिमालय, कुमायूँ

•सहायक नदी:घाघरा नदी

—————————————

*38 तवा नदी*

•उद्गम स्थल: महादेव पर्वत,

पंचमढ़ी

•सहायक नदी:नर्मदा नदी

—————————————

*39 हसदो नदी*

•सहायक नदी: सरगुजा में कैमूर पहाड़ियाँ

•सहायक नदी:महानदी

—————————————

*40 काली सिंध नदी*

•लम्बाई: 416 km

•उद्गम स्थल:बागलो, ज़िला देवास,विंध्याचल पर्वत

•सहायक नदी:यमुना नदी

—————————————

*41 सिन्ध नदी*

•उद्गम स्थल: सिरोज, गुना ज़िला

•सहायक नदी: चम्बल नदी

—————————————

*42 केन नदी*

•उद्गम स्थल: विंध्याचल श्रेणी  •सहायक नदी:यमुना नदी

—————————————

*43 पार्वती नदी*

•उद्गम स्थल: विंध्याचल, मध्य प्रदेश

•सहायक नदी :चम्बल नदी

—————————————

*44 घग्घर नदी*

•उद्गम स्थल: कालका,

हिमाचल प्रदेश

—————————————

*45 बाण गंगा नदी*

•लम्बाई: 494km

•उद्गम स्थल: बैराठ पहाड़ियाँ, जयपुर

•सहायक नदी:यमुना नदी

—————————————

*46 सोम नदी*

•उद्गम स्थल: बीछा मेंड़ा,

उदयपुर

•सहायक नदी: नजोखम, गोमती,

सारनी

—————————————

*47 आयड़ या बेडच नदी*  •लम्बाई :190km

•उद्गम स्थल:गोमुण्डा पहाड़ी, उदयपुर

•सहायक नदी:बनास नदी

—————————————

*48 दक्षिण पिनाकिन*

•लम्बाई: 400km

•उद्गम स्थल: चेन्ना केशव पहाड़ी,

कर्नाटक

—————————————

*49 दक्षिणी टोंस*

•लम्बाई: 265km

•उद्गम स्थल: तमसा कुंड, कैमूर पहाड़ी

—————————————

*50 दामन गंगा नदी*

•उद्गम स्थल: पश्चिम घाट

—————————————

*51 गिरना नदी*

•उद्गम स्थल: पश्चिम घाट,